કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category ગુજરાત

મુખ્યમંત્રી યુવા સ્વાવલંબી યોજના: અરજી પ્રક્રિયા શરૂ

આ યોજનામાં 25હજારથી અઢી લાખ સુધીની સ્કોલરશીપ મળે છે: અરજી કરવાની છેલ્લી તારીખ 31 January 2023 છે  MYSY Scholarship 2022-23 શું છે?  આ એક પ્રકાર ની શિષ્યવૃત્તિની યોજના છે. જેની શરૂઆત ગુજરાતના મુખ્યમંત્રીએ કરી છે. આ શિષ્યવૃત્તિ માટે એજ વિદ્યાર્થીઓ અરજી કરી શકે છે.…

ગુજરાતમાં 9 મહિનામાં 873 MSME ઉદ્યોગોને તાળા લાગ્યા

MSME મંત્રાલયના ડેટા અનુસાર, ઉદ્યોગપ્રધાન ગણાતા રાજ્ય ગુજરાતમાં નાણાકીય વર્ષ 2023માં 1 જુલાઈ 2022થી 3 ફેબ્રુઆરી 2023ની વચ્ચે લગભગ 873 MSME ઉદ્યોગો બંધ થઇ ગયા હતા. આ સંખ્યા વર્ષ 2020-21ના કોવિડ કાળ દરમિયાન નાના ઉદ્યોગ બંધ થવાની સંખ્યા કરતા 12…

અમદાવાદમાં 2022માં શ્વાન કરડવાના 58,668 કેસ નોંધાયા

અમદાવાદ શહેરમાં વર્ષ 2022માં નાગરિકોને શ્વાન કરડવાના કુલ 58668 કેસ નોંધાયા હતા જે વર્ષ 2021ની સરખામણીમાં 7457 વધારે હતા. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વર્ષ 2022માં સૌથી વધારે કેસ ડિસેમ્બરમાં 5880 નોંધાયાહતા. જ્યારે વર્ષ 2020-21માં લોકડાઉનને કારણે…

તુર્કી જવા વિનાશક ભૂકંપની ભારતમાં શક્યતા: તુર્કીના રીસર્ચરની આગાહી

કચ્છ ઝોન ચારમાં અને ગુજરાતનો કેટલોક ભાગ ઝોન પાંચમાં આવે છે: પેટાળની હલચલ ચિંતાનો વિષય ફેબ્રુઆરીમાં 11 દિવસમાં ગુજરાતમાં જેટલા ભૂકંપના આંચકા અનુભવાયા છે. જેમાં સૌથી વધુ આંચકા સૌરાષ્ટ્ર-કચ્છમાં આવ્યા ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. સુરતમાં કાલે મોડી રાત્રે…

ટ્રેનોમાં સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે 

રેલવેમાં તમામ અધિકૃત મુસાફરોને મુશ્કેલી મુક્ત, આરામદાયક મુસાફરી અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા માટે, ટિકિટ વિનાના/અનિયમિત ટિકિટ ધારક મુસાફરોને અટકાવવા રાજકોટ ડિવિઝન દ્વારા વિવિધ મેલ/એક્સપ્રેસ, લોકલ અને હોલીડે સ્પેશિયલ ટ્રેનોમાં વારંવાર સઘન ટિકિટ ચેકિંગની ઝુંબેશ ચાલી રહી છે. આ…

જંત્રી એટલે શું? મહત્વ? દર કોણ કેવી રીતે નક્કી કરે છે? કેવી રીતે જાણવા ?

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ: ભૂપેન્દ્ર પટેલ સરકારનો જંત્રી ડબલ કરવાનો નિર્ણય કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર,ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર…

જંત્રીનો દર બમણો કરી નખાયો, કાલથી લાગુ 

11 વર્ષ બાદ રાજ્યમાં નવી જંત્રી અમલમાં આવશે  વાંકાનેર : કમલ સુવાસમાં અગાઉ શક્યતા વ્યક્ત કર્યા મુજબ સરકાર દ્વારા જાન્યુઆરી-2023માં જંત્રી સર્વેની કામગીરી કરવાનો નિર્ણય લેવાયો હતો. જેને લઈ મહેસૂલ વિભાગ દ્વારા સ્ટોક હોલ્ડર્સ સાથે મિટિંગ યોજી તેમના સૂચનો મેળવવા તમામ…

ડલબ ટ્રેકના કામના કારણે 12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ

વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ  રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…

મોબાઈલ ખોવાઈ જાય કે ચોરાઇ જાય તો શું કરશો?  

આ સંજોગોમાં તમારે મહત્વના આ પાંચ સ્ટેપ જાણવા જરૂરી છે મોબાઈલ એ જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ યુગમાં મોબાઈલથી જ બધા કામ કરી શકાય છે. જેમ કે લાઇટ બિલ ભરવું, કોઈને પેમેન્ટ કરવું બેલેન્સ કરવું.. આ બધા કામ ઘરે બેઠા…

અમદાવાદ-ઓખા (સાપ્તાહિક) સ્પેશિયલ ટ્રેનના ફેરા વધારાયા

મોરબી : પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખતાં અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા વિશેષ ભાડા ઉપર સમાન સંરચના, સમય અને પથ ઉપર વધારવામાં આવ્યા છે. જેની વિગતો નીચે મુજબ છેઃ  ટ્રેન નંબર 09435/09436 અમદાવાદ-ઓખા-અમદાવાદ સુપરફાસ્ટ સ્પેશિયલ (16…

Content Copying Forbidden !!

error: Content is protected !!