સહકારી કાયદામાં ફેરફાર: નવા સુધારા ગેઝેટમાં પ્રસિધ્ધ
આ સુધારા નિયમો તમામ સહકારી મંડળીઓને લાગુ થશે સભ્ય કલ્યાણ ફંડમાં નફાના મહત્તમ 3 ટકા જ ફાળવી શકાશે વહિવટદાર માટે વેતનના પણ નિયમો; રાજય – જીલ્લા કક્ષાની એકથી વધુ મંડળી – બેંકમાં નહિ રહી શકે ગુજરાત સરકાર દ્વારા સહકારી કાયદામાં…