કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category આરોગ્ય

વોકહાર્ટ હોસ્પિટલના તબીબે મૃત વ્યક્તિનું ઓપરેશન કરવાનું કહ્યું

દર્દીના પરિવારજનોનો આક્ષેપ રૂ. 2.50 લાખ માંગ્યા, દર્દીના સગાએ કહ્યું કે, આ વ્યક્તિ મૃત છે, ખરાઈ કરવી હોય તો સિવિલ હોસ્પિટલ લઈ લ્યો સિવિલમાં લાવતા મૃત જાહેર કરાયા રાત્રે સાડા ત્રણ વાગ્યે દર્દીનું મૃત્યુ થયુ હોવાનું બહાર આવ્યું, તબીબે સવારે…

પ્રા.આ. કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા અંગે શિબિર

ધમલપર ગામે ચિત્ર સ્પર્ધા, શેખરડી ગામે ગુરુશિબિર તેમજ કાછીયાગાળા ગામે લઘુશિબિર યોજાઈ વાંકાનેર: પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતિ આવે તે માટે ગુરુશિબિર, લઘુશિબિર અને ચિત્રસ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતું… ભારતમા કૂદકે ને ભૂસકે વધી રહેલી…

પલાંસડી શાળામાં ડેન્ગ્યુ મચ્છરજન્ય રોગો વિશે વક્તૃત્વ સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દલડી દ્વારા માધ્યમિક શાળામાં ડેન્ગ્યુ માસ ઉજવણી અંતર્ગત આયોજન વાંકાનેર: તા:૩૧/૦૭/૨૦૨૫ના રોજ પ્રા.આ.કે. દલડી હેઠળના પલાંસડી ગામે મચ્છરજન્ય રોગો વિશે જાગૃતિ આવે તે હેતુથી વક્તૃત્વ સ્પર્ધાનુ આયોજન કરેલ હતુ. જેમા શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. વક્તૃત્વ…

નવી કલાવડી શાળામાં તમાકુના વ્યસન સામે ચિત્ર સ્પર્ધા

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજનું આયોજન વાંકાનેર: તા.31/07/2025 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. તનવીર શેરસિયાના માર્ગદર્શન દ્વારા શ્રી નવી કલાવડી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ, આ સ્પર્ધામાં…

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પંચાસિયામાં એકી સાથે 5 પાણીના દેડકાની ચોરી

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ…

108 ની ટીમે 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

વાંકાનેર: 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો.…

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

ચાંદીપુરા વાયરસ ન ફેલાય તે માટેની માર્ગદર્શિકા

આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાઈ રેતીની માખીથી ફેલાય છે વાયરલ એન્કેફેલાયટીસ વાયરસ (ચાંદીપુરા વાયરસ) ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા લોકોને સાવચેતી રાખવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.સૌ પ્રથમ મગજ નો તાવ ના લક્ષણો સાથે ચાંદીપુરા વાયરસ ૧૯૬૫…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

Content Copying Forbidden !!

error: Content is protected !!