કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

આવતા મહિનામાં 6 થી 9 તારીખે તરણેતરનો લોકમેળો

સુરેન્‍દ્રનગર જિલ્‍લામાં થાનગઢ તાલુકાના તરણેતર ગામે દર વર્ષે યોજાતા વિશ્વપ્રસિધ્‍ધ ભાતીગળ મેળાનું આ વર્ષે 6 સપ્ટેમ્બર થી 9 સપ્‍ટેમ્‍બર દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાના સુચારૂ આયોજન સંદર્ભે કલેકટર કચેરી, સભાખંડ ખાતે કલેકટર કે.સી.સંપટના અધ્‍યક્ષસ્‍થાને એક બેઠક યોજાઈ હતી.આ…

ઠીકરીયાળાના ખેડૂતે પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની ખેતી કરી

મેળવે છે 2 લાખ જેટલી આવક વાંકાનેર તાલુકાના ઠીકરીયાળા ગામના ભરતભાઈ માંડાણીની કે જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક કૃષિ થકી લીંબુની સફળ ખેતી કરી રહ્યા છે. તેઓએ આ વર્ષે લીંબુના પાકની વચ્ચે પપૈયાનું વાવેતર કર્યું છે. દર 15 દિવસે વાડીમાં 5…

વાંકાનેરથી દ્વારકાની એસટી બસ સેવા શરૂ કરાઈ

રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી અપાઈ વાંકાનેર : એસ.ટી. વિભાગ દ્વારા વાંકાનેરથી દ્વારકા બસ સેવા ચાલુ કરવામાં આવી છે. જેને આજ રોજ કેરાળા રાણી મા રૂડી મા મંદિરના મહંત મુકેશ ભગત દ્વારા લીલીઝંડી આપવામાં આવી…

નવો કાયદો લાગુ: જુગારીઓ માટે માઠા સમાચાર

ટેબલ જામીન નહીં, જેલની હવા પાક્કી સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રમાં જુગાર રમવાની પ્રથા વર્ષોથી ચાલી આવી રહી છે. ત્યારે જુગાર રમનારા વ્યક્તિઓ માટે ખૂબ માઠા સમાચાર સામે આવ્યા છે. ઇતિહાસમાં પ્રથમ વખત જુગાર રમનારા વ્યક્તિઓને ટેબલ જામીન ન મળીને…

ખેડૂતો કરી શકશે ઓનલાઈન ખરીદ- વેચાણ

ઉપજની યોગ્ય કિંમત મળશે: એપ્લાય પ્રોસેસ જાણો ભારતની જમીન ખૂબ જ ઉપજાઉ છે. જેમાં બારે માસ પાક લઈ શકાય છે. તેમ છતાં આપણો ખેડૂત પરેશાન જોવા મળતો હોય છે. તેનું કારણ ઓછી ઉપજ નહીં પણ અપૂરતો ભાવ હોય છે. અપૂરતા…

વાંકાનેરમાં એટીએમમાં ખુંટીયો ઘુસ્યો: લોકો ત્રાહિમામ

વાંકાનેર : રસ્તે રઝળતા ઢોરની સમસ્યા અનહદ વકરી છે ત્યારે વાંકાનેરમાં અનોખો નજારો જોવા મળ્યો હતો અહીંની મુખ્ય બજારમા બેન્ક ઓફ ઇન્ડિયાએ ખૂંટિયા એટીએમ શરૂ કર્યું હોય તેવી સ્થિતિમાં લોકોને નાણાં સાથે ઢીક ફ્રી મા મળે તેવી વ્યવસ્થા ગોઠવાતા લોકો…

ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે

ગાંધીનગર: રાજ્યમાં અંદાજે ૧૦,૦૦૦ જેટલા બંધ ખાનગી ટ્યુબવેલ/ બોરને વરસાદી પાણીથી રીચાર્જ કરાશે. ટ્યુબવેલ/ બોર રીચાર્જ માટે ૯૦ ટકા ખર્ચ સરકાર આપશે જયારે ૧૦ ટકા લોક સહયોગ મેળવાશે. ભૂગર્ભ જળ સ્તર ઊંચા આવવાથી વીજ વપરાશ ઘટવાની સાથે ખેડૂતોની આવકમાં વધારો…

1 ઓગષ્ટના જસદણ સીરામીકના એમ.ડી. ના જન્મ દિવસે પંચવિધ કાર્યક્રમો

વાંકાનેરના યુવા ઉદ્યોગપતિ, જસદણ સીરામીક ગૃપ ઓફ કંપનીના એમ.ડી. પરોપકારમ સતામ વિભૂત ની ઉક્તિને સદાય સાર્થક કરનારા, સમાજ જીવનના વિવિધ ક્ષેત્રોમાં જોડાયેલ લોકપ્રિય વ્યક્તિ શ્રી પ્રજ્ઞેશભાઈ બી. પટેલ ના ૧, ઓગષ્ટ-૨૦૨૪ ના રોજ તેઓના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે પંચવિધ કાર્યક્રમો રાખેલ…

કતલખાને લઈ જવાતા અબોલ જીવને બચાવ્યા

રાતાવિરડાના શખ્સની ધરપકડ વાંકાનેર: હળવદ તાલુકાના રાયધ્રા ગામ નજીકથી પસાર થઈ રહેલ બોલેરો પીકપ ગાડીને રોકીને ગૌરક્ષકો અને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી. ત્યારે તેમાંથી કતલખાને લઈ જવામાં આવી રહેલ આઠ અબોલ જીવ મળી આવ્યા હતા જેથી 3.24 લાખનો…

કોટડાનાયાણી પ્રા. શાળામાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા

વાંકાનેર: આજ તા.30/07/2024 ના રોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજ દ્વારા શ્રી કોટડા નાયાણી પ્રા. શાળા ખાતે વિદ્યાર્થીઓમાં તમાકુના વ્યસન અંગેની જાગૃતિ અર્થે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. આ સ્પર્ધામાં કુલ 25 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ, વિદ્યાર્થીઓએ પોતાની અલગ શૈલીમાં વ્યસનની…

Content Copying Forbidden !!

error: Content is protected !!