કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજ્યમાં શિક્ષકોની જિલ્લા આંતરિક બદલીઓ તા.1 સપ્ટેમ્બરથી

ગાંધીનગર: રાજ્યમાં શિક્ષકોની બદલીઓને લઈને મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે. જે મુજબ જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં થશે અને આંતરિક બદલી કેમ્પનો પ્રથમ તબક્કો 1 સપ્ટેમ્બરથી 22 સપ્ટેમ્બર સુધી યોજાશે. જ્યારે…

ભોજપરા ખાતે શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવાયો

વાંકાનેર: તાલુકાના મોટા ભોજપરા સ્થિત હઝરત શેખજીપીર બાવાનો ઉર્ષ મુબારક ઉજવવામાં આવ્યો. શાનો સૌકતથી છેલ્લા ઘણા વર્ષોથી ઉર્ષ ઉજવવામાં આવે છે. અષાઢ મહિનાની અગ્યારમીના દિવસે ઉર્ષ ઉજવાય છે અને ન્યાઝ તકસીમ કરાય છે. આ દરગાહ શરીફ ભોજપરા ગામના સીમાડે મહા…

બે વિદ્યાર્થિની રાજ્યકક્ષાએ કબડ્ડી સ્પર્ધામાં પસંદ થઈ

એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની બંને વિદ્યાર્થિનીઓ ક્ષત્રિય સમાજની વાંકાનેર : ગત તારીખ 12 ઓગસ્ટના રોજ મોરબી ખાતે જિલ્લા કક્ષાની કબડ્ડી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં મોરબીની એલ.કે. સંઘવી કન્યા વિદ્યાલયની અંડર-17 અને અંડર-19ની બહેનોની ટીમે સિલ્વર મેડલ જીત્યો છે. ત્યારે આ…

વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનનું વાર્ષિક ઇન્સ્પેક્શન

સાથે મહિલા સંમેલન પણ યોજાયું વાંકાનેર: મોરબી જિલ્લાના દરેક શહેરો અને તાલુકા પોલીસ સ્ટેશન ખાતે દર વર્ષે વાર્ષિક ઇન્સ્પેક્શન થતું હોય છે જેમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન થયું. વાર્ષિક ઇન્સ્પેક્શન માટે રેન્જ આઈ.જી. પી. અશોકકુમાર તથા મોરબી…

ભલગામ પાસે ઉભા પાકને નુકશાન: મુખ્યમંત્રીને રજૂઆત

અધિકારીનું ખેડૂતો લક્ષી નહી પરંતુ ફેકટરીઓ તરફી વલણ વાંકાનેર તાલુકાનાં ભલગામ પાસે ફેકટરીઓ દ્વારા ફેલાવતા પ્રદૂષણના કારણે ખેડૂતોના ઉભા પાકને નુકશાન થયેલ છે જેથી કરીને આ બાબતે ઇન્ટરનેશનલ હ્યુમન રાઈટ એસો.ના જનરલ સેક્રેટરી કે.ડી. બાવરવાએ રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લેખિતમાં…

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનનો સ્ટાફ સન્માનિત

પોલીસ સબ ઇન્સ્પેક્ટર લલિતાબેન ભરગાનો સમાવેશ વાંકાનેર: ભારત સરકાર દ્વારા ન્યાય સંહિતા 2023 નો નવો કાયદો અમલમાં મૂક્યા બાદ મોરબી જિલ્લામાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી પાડી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના ઘણા ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ. આ ઓર્ગેનાઈઝ ક્રાઈમ આચરતી…

ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે કાર્યક્રમો સંપન્ન

વાંકાનેર શહેર નજીક આવેલા મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા ખાનકાહ-એ-ઇન્તેખાબ આલમ બાવા દરગાહ ખાતે ગઈ કાલે સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ ધ્વજવંદન કાર્યક્રમ બાદ દરગાહ કેમ્પસમાં ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ તથા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો હતો……

સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમનું કલેકટર દ્વારા સન્માન

વાંકાનેર: તાલુકા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ ટીમને ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ચોર ટોળકીને પકડી પાડી અલગ-અલગ ચોરીનાં ગુનાઓ ટીટેકટ કરવા બદલ મોરબી કલેકટર દ્વારા આજરોજ સન્માનિત કરવામાં આવ્યા છે. ઓર્ગેનાઇઝડ ક્રાઈમ આચરતી ટોળકીને પકડી ચોરીનો ભેદ ઉકેલવામાં આવ્યો હતો.…

કોળી સમાજના અગ્રણીઓ આપમાં જોડાયા

વાંકાનેર: ગઈ કાલે મોરબી જિલ્લા કાર્યાલય ખાતે વાંકાનેર તાલુકા અખીલ ભારતીય કોળી સમાજના યુવા પ્રમુખ કાનજીભાઈ દિનેશભાઇ ગોરીયા અને ચુવાળીયા કોળી સમાજના યુવા આગેવાન અને સામાજિક કાર્યકર જયંતિભાઈ ઘોઘાભાઈ ઉધરેજા આમ આદમી પાર્ટીમાં જોડાયાં હતા. આ દરમ્યાન મોરબી જિલ્લા પ્રભારી…

પંચાયત કર્મીઓએ સરકાર સામે લડવા બાંયો ચડાવી

પગાર વિસંગતતાને દૂર કરવા માંગણીઓ ઉઠી ગાંધીનગર: રાજ્ય સરકાર અને પંચાયત વિભાગના કર્મચારીઓ માટે અપાતા પગારમાં મોટી વિસંગતતા જે લાંબા સમયથી ચર્ચામાં છે, તે હવે વધુ ઉગ્ર બની છે. પંચાયત વિભાગના કર્મચારીઓ, ખાસ કરીને વર્ગ 3ના કર્મચારીઓ, કે જેમને પગારમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!