કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજકોટ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોએ કરેલું ખર્ચ

ભાજપના રૂપાલાએ રૂા.54.78 લાખ અને કોંગ્રેસના ધાનાણીએ રૂા.39.35 લાખનો કર્યો ખર્ચ રાજકોટ: લોકસભા બેઠકના ભાજપ કોંગ્રેસ સહિતના નવેય ઉમેદવારોએ ચૂંટણી ખર્ચના ફાઈનલ હિસાબો જિલ્લા કલેકટર કચેરી ખાતે ખર્ચના ઓબ્ઝર્વર સમક્ષ રજૂ કરી દીધા છે.લોકસભાની ચૂંટણીના પરિણામ બાદ 30 દિવસના સમયગાળા…

ખેરવા સહકારી મંડળીની ચૂંટણી બિનહરીફ

100 ટકા ધિરાણની રીકવરી કરેલી છે વાંકાનેર : તાલુકાના ખેરવા ગામે ચાલતી ખેરવા સેવા સહકારી મંડળી લી.ની ચૂંટણી બિનહરીફ થઈ છે. તમામ ઉમેદવારો બિનહરીફ થયા છે. મહત્વનું છે કે, જ્યારથી ખેરવા સેવા સહકારી મંડળીની સ્થાપના થઈ ત્યારથી મંડળીના સભાસદો અને…

આજથી ટંકારામાં નગરપાલિકા અસ્તિત્વમાં આવશે

નગર પાલિકામાં ટંકારા, આર્યનગર અને કલ્યાણપર ગ્રામ પંચાયત ભેળવવામાં આવી છે ટંકારા : ટંકારા નગરપાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ મામલતદારને નગરપાલિકાના વહીવટદાર જાહેર કરવામાં આવ્યા છે. આ સાથે હવેવાંકાનેર નગરપાલિકાના ચીફ ઓફિસર ગિરીશ સરૈયાને ટંકારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો વધારાનો ચાર્જ પણ…

વીજળી પડવાની ઘાતથી કઈ રીતે બચવું?

સીધા જમીન પર સૂશો નહીં: પાણીથી દૂર રહો વીજળી ત્રાટકી 10 સેકન્ડ પછી ગર્જના સંભળાય છે, તો સમજવું કે તે 3 કિમી દૂર છે વરસાદની મોસમમાં વીજળી પડવાની સમસ્યા સામાન્ય છે. જેના કારણે જાનમાલનું ઘણું નુકસાન થાય છે. અનેક લોકો…

કુંવરજીભાઈ બાવળીયાનો આજે વાંકાનેરનો કાર્યક્રમ

જળ સંપતિ અને પાણી પુરવઠા, નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે ૪ જુલાઈએ મોરબી જિલ્લાના પ્રવાસે છે. કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા આજે બપોરે ૧૩:૦૦ કલાકે વાંકાનેર પ્રાંત કચેરી ખાતે વાંકાનેર તાલુકાના પાણી પુરવઠા અને સિંચાઈ વિભાગની…

છપ્પનિયા કાળમાં સાડાસાત લાખ લોકો મરણ પામેલા

અત્યારે વિક્રમ સંવત 2080 ચાલે છે. સવાસો વર્ષ પહેલા વિ. સં. 1956ના વર્ષમાં ભારતમાં પડેલો દુકાળ. ઈ. સ. 1899માં સમગ્ર દેશમાં ચોમાસું નિષ્ફળ ગયું, તેથી ઈ. સ. 1900ના વર્ષમાં ભારતે આગલાં બસો વર્ષમાં ન અનુભવ્યો હોય એવો ભયંકર દુકાળ પડ્યો.…

તમારી અરજીનો કોઈ ઉકેલ ન આવ્યો હોય તો…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…

વાંકાનેરના ધારાસભ્યનો ખુલાશો માંગવો જોઈએ: મેવાણી

નેતાઓ છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “ટેબલ ઉપર વજન રાખીને કામ કરવાની જવાના છે” તેવું કહ્યું હતું તે વિષે કોંગ્રેસનાં ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

ખુલ્લા બોર-કુવામાં પડી જવા અંગેના પરિપત્રમાં સુધારો

ખાનગી માલિકીના કિસ્સામાં હવે તલાટી પર કેસ નહીં ગાંધીનગર: ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ કરવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ કરવામાં આવી છે અને વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગરથી સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે…ખુલ્લા બોર-કુવામાં બાળકોના…

Content Copying Forbidden !!

error: Content is protected !!