કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ગુજરાતમાં પગપેસારો કરનાર ચેપી રોગ ચાંદીપુરા

બાળકો માટે ખતરનાક અમદાવાદ: ગુજરાતમાં ચાંદીપુરા વાઇરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. આજે આ વાયરસને કારણે ત્રણ વર્ષના બાળકનું મોત થયું છે. જ્યારે રાજ્યમાં કુલ 12 શંકાસ્પદ ચાંદીપુરા વાઈરસના કેસ નોંધાયા છે. અત્યાર સુધી શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી કુલ છ…

પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ દ્વારા વેલ્ફેર અંતર્ગત વાંકાનેર પોલીસ લાઈન ખાતે પોલીસ પરિવારના બાળકો માટે ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતોપોલીસ પરિવારના બાળકોનો સર્વાંગી વિકાસ થાય અને બાળકોના કૌશલ્ય વિકાસ થાય સાથે જ અભ્યાસની…

કોળી સમાજના તેજસ્વી વિદ્યાર્થી સન્માનનું આયોજન

નવનિયુકત સરકારી કર્મચારી સમારોહનુ પણ આયોજન વાંકાનેર: વીર માંધાતા કોળી કેરીયર એકેડમી દ્રારા એક યાદીમાં જણાવવામાં આવ્યું છે કે વાંકાનેર વિસ્તારના કોળી સમાજના જ્ઞાતીબંધુઓને જણાવતા આનંદ થાય છે કે આ વર્ષે આપણા વિસ્તારમાં તેજસ્વી વિદ્યાર્થી સન્માન તેમજ નવનિયુકત સરકારી કર્મચારી…

યુથ કૉંગ્રેસ દ્વારા રાહત દરે ફૂલ, છોડ, વૃક્ષોનું વિતરણ

વાંકાનેર: આવતા શુક્રવારે વાંકાનેર યુથ કૉંગ્રેસ દ્વારા રાહત દરે ફૂલ, છોડ, વૃક્ષોનું વિતરણ કાર્યક્રમ રાખવામાં આવેલ છે જેમાં દરેક ફૂલ ફ્રુટ અને અવનવા છોડના પ્લાન્ટ રાહત દરે વિતરણ કરવામાં આવશે ….. તારીખ: 19/07/2024, સમય: સવારે 10 થી સાંજ 4 સ્થળ:…

આજે સરકારી હોસ્પિટલમાં દિવ્યાંગજનોને સર્ટી કાઢી અપાશે

વાંકાનેર : આજે તારીખ ૧૬/૦૭/૨૦૨૪ ને મંગળવારના રોજ સવારે ૧૦:૩૦ થી બપોરે ૦૧:૦૦ વાગ્યા સુધી વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે સિવિલ હોસ્પિટલ મોરબી તથા જીલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગજનો માટે મેડિકલ કેમ્પ યોજવામાં આવનાર છે જેમાં વાંકાનેર શહેર અને તાલુકામાં…

વાંકાનેર રેલવે સ્ટેશન પર સ્થાનિક ઉત્પાદનોનું વેચાણ

રૂપિયાનું પાકીટ મૂળ માલિકને પરત કર્યું રાજકોટ : સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા માટે વન સ્ટેશન વન પ્રોડક્ટ સ્કીમ’ અંતર્ગત રાજકોટ ડિવિઝનના 7 સ્ટેશનો રાજકોટ, ભક્તિનગર, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, વાંકાનેર અને ખંભાળિયા સ્ટેશનો પર સ્થાનિક ઉત્પાદનોના સ્ટોલ ખોલવામાં આવ્યા છે. આ…

સરાયાના શખ્સની તરફેણમાં ગ્રાહક કોર્ટેનો આદેશ

ટંકારાના સરાયા ગામના રહેવાસીએ બોઈલર મંગાવ્યું હતું જો કે, આર.બી.આઈ. માન્ય બોઇલર લીધું હતું. પરંતુ બોઈલર આર.બી.આઇ. માન્ય આપ્યું ન હતું. જેથી પૈસા પરત માંગ્યા હતા પરંતુ કંપનીએ પૈસા પાછા આપેલ ન હતા. માટે મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ…

કરબલાના શહિદોની સ્મૃતિમાં મનાવાતો આશુરાનો દિવસ

ઈસ્લામ જીંદા રહેતા હૈ, હર કરબલા કે બાદ, ઉનકે નિસાર કોઈ કૈસે હી રંજ મેં હો, જબ યાદ આ ગયે હૈ, સબ ગમ ભૂલા દીયે ઈસ્લામ ધર્મ માટે શહીદી વ્હોરી લેનાર ઈમામે હુસેન જેઓએ પોતાના નાનાની શરિયતને ન માનનાર એવા…

પ્રા. શિક્ષકોને સ્થાવર-જંગમ મિલકતો જાહેર કરવા આદેશ

અમદાવાદ: રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક સ્કૂલોમાં ફરજ બજાવતા શિક્ષકો અને મુખ્ય શિક્ષકોએ હવે પોતાની તમામ સ્થાવર અને જંગમ મિલકતો સરકાર સમક્ષ જાહેર કરવી પડશે. શિક્ષણ વિભાગ હસ્તકના પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા સરકારી પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોને જંગમ અને…

પંચાસીયા દૂધ મંડળીના સભ્યો બિનહરીફ ચૂંટાયા

વાંકાનેર: તાલુકાના પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વ્યવસ્થાપક કમિટીની ચૂંટણીનું જાહેરનામું તા: 15-7-2024 ના બહાર પડેલ હતું, જેના અનુસંધાને 15 ફોર્મ ઉપડેલ હતા, જે પૈકી 1 ફોર્મ રદ અને 3 ફોર્મ પાછા ખેંચાતા હુસેનભાઇ બાદી (માજી સરપંચ) અને ગુલામભાઇ પટેલની…

Content Copying Forbidden !!

error: Content is protected !!