વાંકાનેર ખાતે સોળ તારીખે ઔદ્યોગિક ભરતીમેળો
વાંકાનેર: રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા તા. ૧૬/૭ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ. તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…