કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હેલ્થ ઓફીસ, PHCમાં તમાકુ નિષેઘ દીવસની ઉજવણી

વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ અને તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેરના સહયોગથી ૩૧મી મે તમાકુ નિષેઘ દીવસ અંતર્ગત પી.એચ.સી. તથા સબસેન્ટર ખાતે વિવિઘ જનજાગૃતીના કાર્યક્રમ રાખવામાં આવેલ. ૩૧મી મે તમાકુ નિષેધ દિવસ અંતર્ગત તાલુકા હેલ્થ ઓફીસ વાંકાનેર અને તાલુકામાં આવેલ…

દિઘલીયા પાસેથી ફરાર આરોપી ઝડપાયો

મોરબી સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનાનો આરોપી વાંકાનેર: મોરબીમાં નામદાર સેસન્સ કોર્ટમાં ખોટા સોલવંશી જામીન રજુ કરવાના ગુનામાં છેલ્લા એકાદ વર્ષથી નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કોડ મોરબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. નાસતા ફરતા આરોપીઓને પકડવા…

વાલાસણમાં તમાકુના વ્યસન અંગે ચિત્ર સ્પર્ધા યોજાઈ

વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી સાહેબશ્રી જે.એસ.પ્રજાપતી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. કે.જે. દવે મેડમની સુચના અન્વયે આજ રોજ તા.31/05/2024 તાલુકા હેલ્થ ઓફિસ વાંકાનેરના ટી.એચ.ઓ.ડો. આરીફ એ. શેરસીયા સાહેબ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીપળીયારાજના મેડિકલ ઓફિસર ડો. ઉમંગ ચોહાણના‌…

ગુજરાતમાંથી 14 હજારથી વધુ હાજી બનશે

રવાનગી થઈ ગઈ શરુ વધુ સંખ્યાને કારણે એક ફ્લાઈટમાં લગભગ 400 થી 450 મુસાફરો રવાના થશે ગુજરાતના હજયાત્રીઓની હજની પવિત્ર યાત્રા 26 મે રવિવારથી શરૂ થઈ છે. અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી 26 મેથી હજ ફ્લાઈટ્સનું સંચાલન શરૂ…

અગ્નિકાંડ મૃતકોને શ્રદ્ધાંજલિ પાઠવતા ધારાસભ્ય

વાંકાનેર: રાજકોટના TRP ગેમ ઝોનની હ્રદયદ્રાવક દુર્ઘટનામાં જીવ ગુમાવનાર તમામ લોકોને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીની અધ્યક્ષતામાં શ્રધ્ધાંજલિ પાઠવવામા આવી હતી. આ તકે બહોળી સંખ્યામાં સૌ કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી દિવંગતોને શ્રધ્ધાંજલી આપી પરમાત્મા દિવંગતોના આત્માને શાંતિ અર્પણ કરે તેવી પ્રાર્થના કરી…

દુનિયામાં કોરોનાથી પણ ખતરનાક રોગ આવશે

નિષ્ણાતોએ વ્યક્ત કરી ચિંતા આ રોગ કોઈ ચિહ્નો પણ આપશે નહીં સમગ્ર દુનિયામાં ફરી કોરોના જેવો રોગનો ખતરો ઉભો થયો છે, આ વખતે સ્થિતિ 2020 કરતા પણ વધુ ખરાબ થવાની છે. બ્રિટિશ નિષ્ણાતોએ આ અંગે ચેતવણી જાહેર કરી છે. બ્રિટનના…

યાર્ડમાં ગેમઝોનમાં મૃત્યુ પામેલાઓને શ્રઘાંજલી અપાશે

રાજકોટ ગેમઝોનમાં જે વ્યક્તિઓ/ નાના બાળકો મૃત્યુ પામ્યા છે. તેની શ્રઘાંજલી આપવા માટે એક કાર્યક્રમ રખાયો છે. આવતી કાલે બુઘવાર ના રોજ સવારે 9-30 કલાકે વાંકાનેર માર્કેટ યાર્ડની ઓફીસ પાસે કાર્યક્રમ રાખવામાં આવેલ છે. યાર્ડ માજી પ્રમુખ શકીલ પીરઝાદા દ્વારા…

વાંકાનેર ઝોનનું રેલવેનું 80 લાખનું ટેન્ડર નીકળ્યું

વાંકાનેર: પશ્ચિમ રેલવે રાજકોટ ડિવિઝને ડિવિઝનલ રેલવે મેનેજર (કોઠી કંપાઉન્ડ- રાજકોટ) તરફથી કુલ 10 ઝોનના કામના ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. વાંકાનેરનો ઈ ટેન્ડર નં DRM-RJT-2024-25-E-07 માં સમાવેશ કરવામાં આવેલ છે. 2024-25 ના ઝોન નંબર 1B માટે નવા કામો અને…

વાંકાનેરમાં રહેતા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન

એલ્ડર હેલ્પલાઇન મોરબીનું પ્રશંષનિય કાર્ય વાંકાનેર: એલ્ડર હેલ્પલાઇન મોરબી દ્વારા તાજેતરમાં જ રખડતું-ભટકતું જીવન જીવતા એક ૮૦ વર્ષીય વૃદ્ધાના પરીવારને શોધી તેમનું પરિવાર સાથે મિલન કરાવવામાં આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર વાંકાનેરનાં ગ્રીનચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રોડ પર રખડતું-ભટકતું…

ગુજરાતના મદરેસામાં 80 હજાર બાળકો પઢે છે

ગુજરાતમાં 1300 જેટલા મદરેસા 7000 એવા બાળકો જે ક્યારેય સ્કૂલે ગયા જ નથી સૌથી વધુ બનાસકાંઠા અને ભાવનગર જિલ્લામાં મદરેસા છે રાજ્યની 1300 થી વધુ મદરેસાઓમાં રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા સરવેની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ સરવે દરમિયાન રાજ્યની…

Content Copying Forbidden !!

error: Content is protected !!