આજે વાંકાનેર-મોરબી વચ્ચેની તમામ ડેમુ ટ્રેનો રદ્દ

રાજકોટ: ટેકનીકલ કારણોસર તા.13 ઓગષ્ટનાં રોજ વાંકાનેર-મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો ટેકનીકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે. રેલ યાત્રીઓ નોંધ લેવી ટ્રેનોનાં સંચાલન સંબધિત નવીનત્તમ અપડેટસની જાણકારી માટે વેબસાઈટની મુલાકાત લેવી.


