બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

પંચાસર, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, ધરમનગર, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ તારીખ:- 19.11.25 ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી GETCO ના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં પંચાસર સબ સ્ટેશનની…





