18 ગામોમાં આંગણવાડી- નંદઘર બનશે

મચ્છુ-1 સિંચાઈ યોજના અસ્તરવાળી કરાશે વાંકાનેર તાલુકાના 18 ગામોમાં આંગણવાડી – નંદઘર (ફ્રેમ સ્ટ્રક્ચર)નું નિર્માણ પેકેજ નંબર 05 નું અને મચ્છુ-1 સિંચાઈ યોજનાના અસ્તર વગરની નહેરને અસ્તરવાળી કરવાનું ટેન્ડર બહાર પડેલ છે, વધુ વિગત નીચે મુજબ છે…. (1) વાંકાનેર તાલુકાના…





