જમીન સોદા વિવાદમાં હાઈકોર્ટ દ્વારા આગોતરા મંજૂર

રાજકોટ: વાંકાનેર તાલુકાના જમીન સોદા સંબંધિત વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અરજદારો (૧) બાવજીભાઈ ઉર્ફે બાલાભાઈ બેચરભાઈ ઉકેડીયા (૨) મેરૂભાઈ બાલાભાઈ ઉકેડીયા (૩) રસિકભાઈ દેવશીભાઈ થરેશાને મહત્વપૂર્ણ રાહત આપતા આગોતરા-જામીન મંજૂર કરતો હૂકમ ફરમાવેલ છે. કેસના તથ્યો, પરિસ્થિતિઓ અને કાનૂની પાસાઓનું મૂલ્યાંકન…






