કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

આજે જિલ્લા પંચાયતની સીટ માટે ફોર્મ ભરાયા

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

શુક્રવારે વાંકાનેર તાલુકા પંચાયતમાં 57 ફોર્મ ભરાયા વાંકાનેર પાલિકામાં 13 ફોર્મ ભરાઈ ચુક્યા છે જે બધાજ કોંગ્રેસ પક્ષના છે. જેમાંથી બે પત્રકાર છે. આવતી કાલે ફોર્મ ભરવાનો ધસારો રહેશે.. જિલ્લા પંચાયત* ચંદ્રપુર: અલ્તાફ અબ્દુલ શેરસિયા (કોંગ્રેસ)* ચંદ્રપુર: ઈસ્માઈલભાઈ ફતેહભાઈ શેરસિયા…

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાશે

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

રોક લગાવવાનો સુપ્રીમ કોર્ટનો ઇન્કાર ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવશે હાઇકોર્ટ જે પણ નિર્ણય લેશે, તે આ ચૂંટણી માટે માન્ય ગણાશે ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર તોળાઈ રહેલા કાનૂની સંકટ વચ્ચે સુપ્રીમ કોર્ટે આજે (10મી એપ્રિલ) મોટો ચુકાદો…

યુવાને ટ્રેન સામે ઝંપલાવતા મોત: ઓળખ મેળવવા તજવીજ

દીઘલીયા ગામે ડમ્પર રિવર્સ લેતા ખાટલા પર ચડી ગયું

પાંચદ્વારકાની પરણીતાને ત્રાસ વાંકાનેર: ગઇકાલે બપોરના સમયે વાંકાનેર રેલવે સ્ટેશન પહેલા કિ.મી. ૭૦૧/૨૯ પાસે આશરે ૪૦ વર્ષની ઉંમર ધરાવતા એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર રાજકોટથી આવતી પોરબંદર-મુઝફ્ફરપુર એક્સપ્રેસ ટ્રેન સામે ઝંપલાવતા ટ્રેનની ઠોકરે યુવાનને માથા તથા શરીરના અન્ય ભાગે…

ગુંદાખડામાં શ્રી સીંધોઈ માતાજીનો નવરંગો માંડવો

સેજાણી વહાબાપાનો સમસ્ત પરિવારનો માંડવો બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે વાંકાનેર: શ્રી સીંધોઈ માતાજીના નવરંગો માંડવો ગુંદાખડા મુકામે સંવત ૨૦૮૨ ના ચૈત્ર વદ-૧૩ ને બુધવાર તા.૧૫-૪-૨૦૨૬ ના રોજ નિરધારેલ છે. જે મંગલમય પ્રસંગે માતાજીના દર્શન તથા પ્રસાદનો લાભ લેવા…

બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે મહાયજ્ઞોતસ્વ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

આવતી કાલે ધાર્મિક પ્રસંગ વાંકાનેર: ટંકારા તાલુકામાં અમરાપર- ટોળ ગામ રસ્તે આવેલ બાબરીયા પરીવાર સુરાપુરા ધામ ખાતે આવતી કાલ મહાયજ્ઞોતસ્વનું આયોજન કરવામાં આવેલ છે યાદીમાં જણાવવામાં આવ્યું છે કે… સમગ્ર ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છ અને કાઠિયાવાડમાં વસતા ચુંવાળીયા કોળી ઠાકોર…

સમથેરવા પાસે યુવાનની હત્યા થયાનું ખુલ્યું

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

સમથેરવા ગામના સરપંચ ફરિયાદી બન્યા મૃતદેહને સીમમાં જાળી જાખરામાં નગ્ન હાલતમાં ફેંકી દેવામાં આવેલ વાંકાનેર: તાલુકાના સમથેરવા ગામની સીમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો અને તેના શરીર ઉપર મારના નિશાન હતા અને પ્રાથમિક તપાસમાં યુવાનનું મોત માર મારવાના કારણે થયું…

પોરબંદર-આસનસોલ, ઓખા-શકુરબસ્તી સમર સ્પેશિયલ ટ્રેન

બંને ટ્રેનનો વાંકાનેર સ્ટોપ છે આસનસોલ ટ્રેન ઉજ્જૈન, પ્રયાગરાજ જશે શકુરબસ્તી ટ્રેન મહેસાણા, અજમેર જશે મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવે દ્વારા પોરબંદર અને આસનસોલ વચ્ચે વિશેષ ભાડા પર “સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન” ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ…

સરતાનપર પાસે હાઈવેના ખૂણે અકસ્માત થતા ઇજા

લિંબાળાના ઢાળ પાસે અકસ્માતમાં ઇજા

છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડી નવાપરામાં દારૂની ત્રણ બોટલ સાથે પકડાયો વાંકાનેર: મોરબી હાઇવે સરતાનપર રોડ ઉપર હાઇવેના ખૂણા પાસેથી બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે પાછળથી કાર ચાલકે બાઇકને હડફેટે લેતા બે જણાને ઇજા થઇ હતી, બીજા…

કાજુના ધંધામાં રોકાણ કરાવી છ લાખ ઓળવી ગયો

એલ.પી.જી. ગેસના જથ્થામાં ગેરરીતિનો આક્ષેપ

નવા કણકોટના યુવાન સાથે છેતરપિંડી યુવાન વાંકાનેર કરિયાણાની દુકાનમાં નોકરી કરે છે વાંકાનેર: તાલુકાના નવા કણકોટ ગામે રહેતા અને જુની દાણાપીઠ રોડ પર આવેલ કરિયાણાની દુકાનમાં પ્રાઈવેટ નોકરી કરતા યુવાનને વિશ્વાસમાં લઈ રાજકોટના એક શખ્સે કાજુના ધંધામાં કુલ રૂપીયા છ…

જિલ્લા અને તાલુકા પંચાયત માટે ભરાયેલા ફોર્મ

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

AAP અને INC પક્ષના ઉમેદવારો નગર પાલિકામાં એક પણ ફોર્મ ભરાયું નથી વાંકાનેર: તાલુકામાં આવેલ મોરબી જિલ્લા પંચાયતની ત્રણ સીટમાં આજે ફોર્મ ભરાયા હતા, અને વાંકાનેર તાલુકા પંચાયતની પાંચ સીટ માટે પણ ફોર્મ ભરાયા, જે તમામ AAP ના છે…. જિલ્લા…

Content Copying Forbidden !!

error: Content is protected !!