ધ્રુવનગર પાસે ટ્રક ચાલકે 22 ઘેટાં/ બકરાને કચડી નાખ્યા

ભરવાડને ૬૦,૦૦૦ થી ૬૫,૦૦૦ થી વધારેનુ આર્થીક નુકશાન ટંકારા: તાલુકાના ધ્રુવનગરનો પશુ પાલક પોતાના ઘેટાં/ બકરા લઇ હાઇવે પર જતો હતો, ત્યારે એક ટ્રક ચાલકે હડફેટે લેતા ૨૧ ઘેટા તથા એક બકરીનું મોત નિપજતા ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ…


