કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ભરવાડપરામાં પત્ની સાથેના મનદુઃખે યુવકનો આપઘાત

વતન વિના ગમતું ના હોવાથી યુવાનનો ગળેફાંસો

પત્ની વારંવાર રિસામણે જતી રહેતી વાંકાનેર: શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા એક યુવકને તેની પત્ની સાથે મનમેળ ન હોવાથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જાણવા મળ્યા મુજબ વાંકાનેર શહેરમાં ભરવાડપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ મોનાભાઈ મકવાણા (ઉ.35) નામના યુવકને તેની પત્ની…

…ત્યારથી અરણીટીંબામાં ભરવાડો રહેતા નથી

વાંકાનેર બાય પાસ સામે ખેડૂતોમાં કચવાટ

બાપા ઉપડયા વાંકાનેર રાજાને રાવ કરવા કુંવરને ઘોડી હાંકવાની મનાઈ થાય નહીં, ઘોડી તો રજપૂતોની ઓળખ કહેવાય અરણીટીંબામાં ધાવડી માતાજીના સ્થાનકે જઈ લીંબા અને તેના બાપાએ લાજ રાખવાની વિનવણી કરી અરણીટીંબા છોડી માટેલ આવી રહ્યા. કાળક્રમે માટેલમાંથી અમુક ભરવાડો બીજા…

પીપળીયા અગાભી સીમમાંથી ‘ઈંગ્લીશ’ મળી આવ્યો

બગીચામાંથી ૬૪ બોટલો કિંમત રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે વાંકાનેર: તાલુકાના અગાભી પીપળીયા અગાભી ગામની કડા તરીકે ઓળખાતી સીમમાં વાડીના શેઢા પાસે બનાવેલ બગીચામાંથી પોલીસ ખાતાએ વિદેશી દારૂની બોટલો નંગ-૬૪ કિ રૂ.૮૩, ૨૦૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે અને ત્રણ…

પુરસ્કાર રકમ ગૌસેવામાં અર્પણ કરતા સરતાનપરના શિક્ષિકા

પુરસ્કાર શિક્ષક દિન નિમિતે સરકાર દ્વારા મળેલ હતો મોરબીની નવયુગ સ્કુલ વિરપર ખાતે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પારેઘીના અધ્યક્ષ સ્થાને શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબીમાં જિલ્લા/તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકો અને પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. શિક્ષણ…

વાંકાનેર વિસ્તારમાં વાહનના ચાર અકસ્માત

હસનપરના મહિલા, પંચાસરનો તરુણ, કોટડાનાયાણીના વૃદ્ધ ઈજાગ્રસ્ત લિંબાળા ધારે રહેતા યુવાનનું મોત વાંકાનેર: તાલુકામાં ચોમાસાના કારણે વાહન સ્લીપ થવાના બનાવો બની રહ્યા છે, હસનપર ગામે રહેતા ગૌરીબેન ગગજીભાઈ ડઢાણીયા નામના 50 વર્ષીય મહિલા બાઇક પાછળ બેસીને જતા હતા ત્યારે ત્યાં…

મચ્છુ-1 મોજાથી છલકાય છે, હજી પા ફૂટ અધૂરો છે

મચ્છુ-1 ડેમ અત્રે 28.25 ફુટ ભરાયેલો છે

મોરબી જિલ્લો આગામી 24 કલાક ઓરેન્જ ઝોનમાં નાગરિકોને મચ્છુ નદીના પટમાં નહિ જવા સૂચના વાંકાનેર: આ લખાય છે ત્યારે આજ શનિવારના આઠ વાગે મચ્છુ-1 ડેમ હવાથી ઉછળતા પાણીના મોજાથી છલકાય છે, પૂરો ભરાવામાં હજી 4 થી 5 દોરા બાકી છે,…

માટેલ પાસે ફેકટરીમાં વીજશોક લાગતા યુવાનનું મૃત્યુ

પલાંસડીમાં ચાલુ ઇલે. મોટરને અડતા મહિલાનું મૃત્યુ

વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ ફેકટરીમાં વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના માટેલ નજીક આવેલ લિજોન સિરામિક ફેકટરીમાં કામ કરતા મૂળ ઓરિસ્સા રાજ્યના વતની માતલસિંગ મગનસિંગ ઉ.31 નામના યુવકને વીજશોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે વાંકાનેર…

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

વાંકાનેર રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં ઇતિહાસ

રાણી દેવકુંવરબા સતી થયાનું સ્મારક વઢવાણમાં હાડીમાની જગ્યા નામથી પ્રખ્યાત છે રાતીદેવરી ઝાલાના વંશજોએ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ, ચુડા, રાજસ્થાનના ઝાલરા- પાટણ ,બડી સાદડી, છોટી સાદડી, નાનતા અનેે ગોગુદા ઉપર રાજ કરેલું છે વાંકાનેર રાજને પણ રાતીદેવરી આવવું પડે છે. સીંધાવદર,…

નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ

પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપનું પ્રશંશનીય કદમ ૧૫૦૦ મા ઈદે મીલાદુન્નબીની ખુશીના પવિત્ર અવસરે પાંચદ્વારકા મદીના વેલફેર ગ્રુપ દ્વારા વાંકાનેર શહેરની નવ હોસ્પિટલોમાં ફ્રુટ તથા નાસ્તાની કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ સેવા કાર્ય દ્વારા દર્દીઓ તથા તેમના પરિજનોને આરોગ્ય અને ખુશીની…

GSTમાં ઘટાડાથી ટ્રેક્ટર/ કૃષિ મશીનરી સસ્તી થશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

GSTમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા રિફોર્મથી ખેતી ઉપયોગી વસ્તુઓ પર GSTમાં ઘટાડો કરાતા ખેડૂતોને હવે ફાયદો થશે. કેન્દ્ર સરકાર દ્વારા ટ્રેક્ટર, કૃષિ મશીનરી પર GST 5 ટકા કરાયો છે જ્યારે જંતુનાશક દવાઓ પર પણ ટેક્સનો ઘટાડો કરાયો છે. ખેડૂતોએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!