વિનયગઢના યુવકને પડખામાં છરીના ઘા ઝીંકી દીધા

બાઉન્ડ્રી પાસે અજાણ્યા યુવાનનું મોત વાંકાનેર: તાલુકાના વિનયગઢ ગામેથી દૂધ દેવાં રાજકોટ જતા એક યુવકને પડખામાં છરીના ઘા ઝીંકી દેતા લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાયો છે… જાણવા મળ્યા મુજબ રાજકોટ ‘લક્ષ્મણ ટાઉનશીપમાં દૂધ દેવા આવવું નહીં’ કહીને વિશાલ ઉર્ફે ટકા નામના…
