વાંકાનેર ખાતે 20 મેના ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

વાંકાનેર: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.20 મે ના રોજ સવારે 11:00 કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર – રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત…



