પાંચદ્વારકામાં જમ્યા બાદ ઝેરી અસરથી 1 નું મોત
4 અસરગ્રસ્ત સારવારમાં વાંકાનેર : તાલુકાના પાંચદ્વારકા ગામે વાડીમાં રહી ખેતમજૂરી કરતા પરિવારને જમ્યા બાદ ફૂડપોઈઝનિંગ થતા એક જ પરિવારના પાંચ લોકોને ઝેરી અસર થયા બાદ પરિવારના મોભી યુવાનનું ઝાડા ઉલટી બાદ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે આ પરિવારના એક બાળક…