રોયલ પાર્કમાં દંપતી ઉપર ત્રણ શખ્સનો હુમલો
કુંભારપરામાં અજાણ્યા વ્યક્તિએ માર મારતા યુવાન સારવારમાં વાંકાનેરમાં આવેલ રોયલ પાર્ક આંબેડકરનગરમાં રામાપીરના મંદિર પાસે રમણભાઈની વાડીમાં રહેતા નરેશભાઈ પ્રેમજીભાઈ સોલંકી (50) અને તેઓના પત્ની નયનાબેન નરેશભાઈ સોલંકી (39) ઉપર તા. 21/6 ના રોજ રાત્રીના સવા દસ વાગ્યાની આસપાસ ઋત્વિક,…