કેસરીદેવસિંહ સામે કરણીસેનાની પ્રતિક્રિયા
મોરબી કરણીસેના અધ્યક્ષે રાજવીની પ્રતિક્રિયાની આલોચના રુપાલાએ બકવાસ કર્યો ત્યારે કેમ નિવેદન ન આપ્યું ? મોરબી : રાહુલ ગાંધીએ રાજા રજવાડા વિષે આપેલા નિવેદન બાદ વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજીએ મીડિયા સમક્ષ રાહુલ ગાંધી વિષે ત્વરિત પ્રતિક્રિયા આપતા આ…