અવેડે પાણી ભરવા બાબતે પાઇપ માર્યા
વાંકાનેર: તાલુકાના લીંબાળા પાસે આવેલ ખભારાપરામાં અવેડે પાણી ભરવા ગયેળ એક મહિલાને પાઇપના ઘા માર્યાની ફરિયાદ થઇ છે. આ બનાવ બાબતે ડાલીબેન લક્ષ્મણભાઈ થોભણભાઈ ફાંગલીયા (ઉ.વ.૨૧) રહે ખભારાપરા વાળાએ ફરીયાદમાં લખાવેલ છે કે સવારના પીવાનુ પાણી ભરવા માટે પોતાના ધરથી…