નુક્શાનીનું લોકોને વળતર આપવા માંગ
શકીલ પીરઝાદાએ મુખ્ય મંત્રીને પત્ર લખ્યો વાંકાનેર: ડિરેક્ટર અને પુર્વ પ્રમુખ: માર્કેટ યાર્ડ, વાંકાનેર તથા મહામંત્રી: ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસ શ્રી શકીલ પીરઝાદાએ તાજેતરમાં કમોસમી વરસાદ અને વાવાઝોડાથી થયેલ નુક્શાનીનું સર્વે કરાવી વળતર આપવા મુખ્ય મંત્રીને પત્ર લખી માંગ કરી…