આઇજી અશોકકુમાર યાદવ દ્વારા જનસંપર્ક સભા
વાંકાનેર: વ્યાજખોરીના દુષણ વિરુદ્ધ જન સંપર્ક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવે ખાસ હાજરી આપી હતી. તેઓએ નગરજનોને ગેરકાયદેસર વ્યાજખોરીના દુષણને ડામવા પોલીસને સહયોગ આપવા તથા તેની સામે અવાજ ઉઠાવી જાગૃતિ લાવવા પ્રયાસ કરવામાં આવ્યો…