કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

યાર્ડના સેક્રેટરી તરફથી ખેડૂતોને ખાસ સુચના

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરના સેક્રેટરીએ એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડુતભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે માવઠુ (કમોસમી વરસાદ) ની શકયતા હોવાથી ખેડૂતભાઈઓએ પોતાનો માલ વાહનમાં તાલપત્રી કાગળ ઢાંકીને લાવવો.અને શેડમાં જગ્યા હશે ત્યાં સુધી માલ…

વાંકાનેરના ગરબા રાષ્ટ્રપતિ ભવનમાં ઝળહળશે

100થી વધુ બહેનોને મળે છે રોજગારી અને કામનો સંતોષ વાંકાનેર: રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા તેમજ દેશમાં માટીના વાસણો માટે આઇએસઆઈ માર્ક મેળવનારા માટીના કારીગર અને પ્રજાપતિ સમાજના હંમેશા કંઇક નવું કરવાના હોંશીલા મનસુખભાઇ પ્રજાપતિના નામથી ભાગ્યે જ કોઇ અજાણ હોય. તેમની…

જડેશ્વરથી હડમતીયા માર્ગની બીસ્મારીથી પરેશાની

માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં વિડિયો થયો વાયરલ વાંકાનેરના જડેશ્વરથી હડમતીયા તરફનો માર્ગ બન્યા ભેગો ભાંગીને ભૂકો થતા સોશિયલ મીડિયામાં હડમતિયા ગામના રહીશ અને સરપંચ સોનલબેન રાણસરીયાના પતિ પંકજભાઈ રાણસરીયાએ સોશિયલ મીડિયામાં વિડિયો વાયરલ કરી બળાયો કાઢ્યો…

શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચાર મુદ્દે હજુ નાટક !

તપાસમાં માત્ર દેખાડો જ થતો હોવાની છાપ ઉપસી રહી છે આગેવાનોએ સીવી લીધેલા મોઢા લોકોને અકળાવનારા છે વાંકાનેરમાં છેલ્લા બે ત્રણ વર્ષથી શિક્ષણ શાખામાં લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર સામે આવેલ છે. ગરીબ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ, આરટીઈ મુજબ ખાનગી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને…

કોટડાનાયાણીમાં ખેડૂતોને પડયા પર પાટુ

અરણીટીંબા, તીથવા, પીપળીયા રાજ, કલાવડીમાં પણ વરસાદ કોટડાનાયાણીમાં વરસાદનું જોરદાર ઝાપટું, કપાસને નુકસાન વાંકાનેર : સમગ્ર મોરબી જિલ્લામાં ભારે બફારા વચ્ચે આજે સાંજના છ વાગ્યાના અરસામાં વાંકાનેરના કોટડાનાયાણી નજીક જોરદાર વરસાદનું ઝાપટું પડ્યું હતું. જેના કારણે કપાસને નુકસાન થયું છે.…

પાલિકામાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરો

વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને કેટલાક અણીયારા પ્રશ્નો પૂછાયા વાંકાનેર: વાંકાનેર શહેર ભાજપ મહામંત્રી દિપક એસ. પટેલ તથા ક્રિપાલસિંહ ડી. ઝાલાએ વાંકાનેર પાલિકાના વહીવટદારશ્રીને પત્ર પાઠવીને વાંકાનેર પાલિકા વિસ્‍તારમાં થતી નબળી કામગીરી મુદ્દે તપાસ કરવા માંગણી કરી છે. રજુઆતમાં જણાવ્‍યું…

તા.પંચા.ની કારોબારી સમિતિની રચના થઇ

સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યોને કો-ઓપ્ટ. કરવામાં આવ્યા આજરોજ વાંકાનેર તાલુકા પંચાયતની સાત સભ્યોની સંખ્યાબળ વાળી કારોબારી સમિતિની રચના થઇ હતી. ઉપરાંત સામાજીક ન્યાય સમિતિમાં ત્રણ સભ્યો કો-ઓપ્ટ. કરવામાં આવ્યા હતા. આજરોજ તાલુકા પંચાયતના સભાખંડમાં પ્રમુખશ્રીના પ્રમુખસ્થાને સાધારણ સભા મળી…

કારચાલક યુવાન પર છ શખ્સોનો હુમલો

ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને માર માર્યો વાંકાનેર તાલુકાનાં આણંદપર પાડધરા રોડે આદેશ પટેલ બેલાની ખાણ પાસે રોડ ઉપરથી તેની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેના ભાણેજ સાથે અગાઉ થયેલ બોલાચાલીનો ખાર રાખીને યુવાનની કારને આંતરવામાં આવી…

૧૫ ઓક્ટોબરથી સ્વચ્છતા ઝુંબેશનો પ્રારંભ

સ્વચ્છતા એજ સેવા અભિયાન બે માસ ચાલશે: કલેક્ટર બસસ્ટેન્ડ, રેલ્વે સ્ટેશન, કોર્ટ સંકુલ‚ પોલીસ વિભાગ, મામતલદાર, અલગ-અલગ કચેરીઓ, જાહેર ટોયલેટ, નદી પટમાં સફાઇ કરાશે વાંકાનેર: ૧૫ ઓકટોબરથી આગામી ૨ માસ સુધી ગુજરાતને સ્વચ્છ અને રળિયામણું બનવવાના હેતુથી સમગ્ર રાજ્યમાં ‘સ્વચ્છતા…

મુ.મંત્રી કિસાન સહાય યોજનાની માહિતી મંગાઈ

વાંકાનેર, ટંકારા તાલુકાઓને અનાવૃષ્ટી અસરગ્રસ્ત જાહેર કરાવવાની ધારણા વાંકાનેર: માં. યાર્ડના માજી પ્રમુખ શકીલ એહમદ કે. પીરઝાદાએ કલેક્ટરશ્રી પાસે માહિતી માંગી કે એમણે વાંકાનેર તાલુકાને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના હેઠળ જાહેર કરવા અંગે શું કાર્યવાહી કરી છે? વાધુમાં એમણે જણાવ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!