કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વિદેશથી આવતા કોલ ઉપાડતા ખાતું ખાલી

આ નંબરો પરથી ક્યારેય કોલ ઉપાડશો નહીં, છેતરપિંડી અંગે સાયબર નિષ્ણાતની સલાહ ન તો કોઈ લિંક પર ક્લિક કર્યું કે ન તો ફોન પર કોઈને કોઈ સીક્રેટ OTP કે કોડ કહ્યું, તેમ છતાં ખાતામાંથી પૈસા કપાયા હાલમાં જ યુપીના અલીગઢમાં…

પગ પર ટ્રકનું ટાયર ફરી વળ્યું

વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામ પાસેના તિરૂપતિ પેટ્રોલ પંપ પાસે ઢુવા નજીક રોડની સાઈડમાં ઉભેલા એક યુવાન અકસ્માતનો ભોગ બન્યો છે. આ બનાવમાં મળેલી વિગતો મુજબ દીપાભાઇ પરશુરામભાઈ ભીલ (ઉમર ૨૩) મૂળ (રહે.રાજસ્થાન)ના પગ ઉપરથી ટ્રકનું ટાયર ફરી…

વાંકાનેરના બંને સાંસદ કૃપયા ધ્યાન આપે

લાંબાવાયેલી ટ્રેનોનો સ્ટોપ વાંકાનેરને મળવો જોઈએ વાંકાનેર: કેન્દ્રીય રેલ્વે રાજ્યમંત્રીએ આપેલ માહિતી મુજબ લાંબા અંતરની 6 ટ્રેનો જે અમદાવાદ સુધી જ આવતી હતી, તે રાજકોટ સુધી લંબાવવામાં આવી છે. આ ટ્રેનોની માત્ર જાહેરાત થઇ છે, હજી નોટિફિકેશન આવ્યું નથી, નોટિફિકેશન…

જવાહર નવોદય વિધાલય સમિતિની બેઠક મળી

ઘટતી સુવિધાઓની આપૂર્તિ કરવા માટે બંને સાંસદશ્રીઓનું આશ્વાસન વાંકાનેર: આજરોજ કોઠારિયા ખાતે આવેલ મોરબી જીલ્લાની જવાહર નવોદય વિધાલય પ્રબંધન તથા સલાહકાર સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહજી ઝાલા, કલેકટર તથા નવોદય વિદ્યાલય વિદ્યાલય…

ગણેશ ઉત્સવ તેમજ વિસર્જન અંગે જાહેરનામું

મૂર્તિઓની બનાવટમાં પીઓપી, ભઠ્ઠીમાં સુકવેલી ચીકણી માટી, ઝેરી અને ઉતરતી કક્ષાના સિન્થેટિક રસાયણ કે કેમિકલ ડાયાયુક્ત રંગોની ઉપયોગ કરશો તો જપ્ત થશે મોરબી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા જાહેરનામું બહાર પાડી મોરબીની હકુમત હેઠળ આવતા સમગ્ર વિસ્તારમાં નીચે…

સિંધાવદર પાસે નદીમાં કોઈએ કેમિકલ ઠાલવ્યું

પ્રદુષણ બોર્ડના અધિકારીઓ પાણીનો નમૂનો લઇ ગયા આ પાણીનો ઉપયોગ ન કરવા અપીલ ટેન્કરના નંબર પણ ગ્રામજનો પાસે છે વાંકાનેર: તાલુકા સિંધાવદર ગામ નજીકથી પસાર થતી આસોઇ નદીમાં ગતરાત્રીના કોઇ અજાણ્યા શખ્સો કેમિકલ ભરેલ ટેન્કરને સાતપુલ નજીક નદીમાં ઠાલવી જતાં…

યાર્ડમાં માલ લાવનાર ખેડૂતોને સૂચના

વાંકાનેર: સેક્રેટરી શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ-વાંકાનેરે એક યાદીમાં જણાવ્યું છે કે આથી દરેક ખેડૂતોભાઈઓ, દલાલભાઈઓને જાણ કરવામાં આવે છે કે વરસાદી વાતાવરણ હોય અને આજ રોજ ગુગલમાં સર્ચ કરતા તા.૧૬/૦૯ ૨૦૨૩ ને શનીવાર થી વરસાદની શકયતા બતાવતુ હોવાથી ખેડૂતભાઈઓએ…

મા. યાર્ડ મતદાર અંગેના નિયમો બદલાયા

કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો ચૂંટણી લક્ષી નોંધાયેલ મંડળીઓ મતદાર યાદીમાં આવી શકશે નહિ ગાંધીનગર: સહકાર રાજ્ય સરકારના મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા જણાવ્યું છે કે, મતદાર યાદી અંગેની જોગવાઈઓ સ્પષ્ટ કરવાના હેતુથી કલમ-11(1)(2) માં સુધારો કરવામાં આવ્યો છે. અગાઉના નાણાકીય વર્ષમાં…

જાલસીકામાં ગૌમાતાના લાભાર્થે ભવાઈ મંડળ

શનિવારે રાત્રે યોજાશે વાંકાનેર : વાંકાનેર તાલુકાના જાલસિકા ગામે મોગલ ગૌશાળાના લાભાર્થે આગામી તા.16ને શનિવારે રાત્રે બાબુભાઇ કુંભારીયા વાળાનું ભવાઈ મંડળની રમત યોજાશે, આ ભવાઈ મંડળ નિહાળવા સૌ ગૌ ભકતોને પધારવા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. લેખ/સમાચાર આપના ગ્રુપમાં share…

પૂર્વ કાઉન્સિલર બ્રીજરાજસિંહની સફળ રજુઆત

વોર્ડ નંબર ૬ માં કુલ ૧૨ શેરીમાંથી ૫ શેરીઓમાં હાલ આરસીસી રોડનું કામ ચાલી રહ્યું છે સરકાર દ્વારા સુપરસીડ નગ૨પાલિકામાં વહીવટદાર ઉત્તમભાઈ કાનાણીના માર્ગદર્શનથી ચીફ ઓફિસર, કલેકટર હસ્તે વિકાસલક્ષી કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, તેમાં વાંકાનેર ખાતે વોર્ડ નંબર ૧…

Content Copying Forbidden !!

error: Content is protected !!