પોલીસ મથકે ચંદ્રયાન-3નું લાઈવ પ્રસારણ
પોલીસ કર્મચારીઓ, શાળા સ્કૂલના વિદ્યાર્થીઓ- શિક્ષકો અને સ્થાનિક વાંકાનેરના નાગરિકોની ઉપસ્થિતિ વાંકાનેર પોલીસ તંત્ર દ્વારા કાયદો વ્યવસ્થા જાળવી રાખવાની સાથે સાથે પરિસ્થિતિને ધ્યાને રાખી પ્રજા જાગૃતિ અને પ્રજા ચિંતક કાર્યક્રમ અંતર્ગત યોજાતા રહે છે. જેમાં 23 ઓગષ્ટના રોજ સાંજે 6…