પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા
‘મળવા જેવા માણસ’ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત…