કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

પરાસરા મીમનજી અલીભાઇ (હાજીસાહેબ) વીડીભોજપરા

‘મળવા જેવા માણસ’ વાંકાનેર તાલુકાના નાના એવા ગામ, વીડીભોજપરાના ૮૧ વર્ષના પરાસરા મીમનજી અલીભાઇએ ૧૯૫૬ માં ધોરણ પાસ કરેલું છે. જન્મ ૧૫ મી ઓગષ્ટ ૧૯૪૨ માં થયો હતો. તેમના બન્ને પુત્ર; અબ્બાસ અને મહેમુદ ખેતીકામ કરે છે. મીમનજીભાઈને બે વખત…

મોરબી જિલ્લામાં સૌથી વધુ વરસાદ વાંકાનેરમાં

વાંકાનેરમાં ગઈ કાલે 91 મીમી (અંદાજે ચાર ઇંચ) વરસાદ મોરબી : વાવાઝોડા બીપરજોયની અસર હેઠળ ગઈકાલે દિવસભર વરસાદ વરસ્યો હતો, છેલ્લા ચોવીસ કલાક દરમિયાન જિલ્લામાં અઢીથી પોણા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો જેમા સૌથી વધુ વાંકાનેરમા 91 મીમી, સૌથી ઓછો…

આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની મુદત વઘી

14 સપ્ટેમ્બર સુધીમાં ઓળખ કાર્ડ /સરનામાનો પુરાવો અપલોડ કરી શકાશે વાંકાનેર: કેન્દ્ર સરકારે ફરી એકવાર આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સુવિધા વધારી દીધી છે. UIDAI દ્વારા જારી કરવામાં આવતા આ દસ્તાવેજને અપડેટ કરવાની સમયમર્યાદા 14 જૂન, 2023 સુધી હતી, જેને લંબાવવામાં…

જેતપરડામાં થાંભલાથી કુકડા કેન્દ્રમાં નુકશાની

કુકડા કેન્દ્રના પતરા પર લાઇટનો થાંભલો અને ઝાડ પડયું વાંકાનેરનાં જેતપરડા ગામે ગઈ કાલે ભારે પવન અને વરસાદના કારણે વાડી વિસ્તારમાં આવેલ કુકડા કેન્દ્રની બાજુમાં રહેલા ઝાડ અને ઇલેક્ટ્રીક થાંભલો કુકડા કેન્દ્ર પડતા કેન્દ્રમાં નુકસાની થઈ છે. મળેલી માહિતી મુજબ…

વાંકાનેર પંથકમાં રાજવી પરિવારની સેવા

શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં અસરગ્રસ્તોને જમાડયા વાંકાનેર: વાવાઝોડાની અસર ધ્યાનમાં રાખી રાજવી કેશરીદેવસિંહ ઝાલાએ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ કરી લોકોને સાવચેત રહેવા તાકીદ કરી હતી. તેમજ જરૂરિયાતમંદોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યાં હતાં. અને જરૂરી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હતી. રાજવીએ…

દસ્તાવેજ કર્યા માત્રથી માલિક નથી થઈ જવાતું

રજિસ્ટ્રી કરાવી લીધા પછી પ્રોપર્ટીના માલિક = બહુ જ મોટી ગેરમસજ છે સંપત્તિનું મ્યૂટેશન કરવામાં આવે પછી જ માલિકી મળે, ભલે તેણે રજિસ્ટ્રી કરાવી લીધી હોય ખેતી, રહેણાંક જમીન, ઔદ્યોગિક જમીન કે મકાનોનું નામાંતરણ જુદા-જુદા પ્રકારથી અલગ-અલગ સ્થાનો પર કરવામાં…

બેભાન મોરને બચાવી વન વિભાગને સોંપ્યો

વાંકાનેર : ગત મંગળવારે વાંકાનેરના વળસર તળાવથી આગળ દરગાહ પાસે રાત્રીના સમયે વાંકાનેરના ટીનુભાઈ બ્લોચ વાંકાનેર તરફ આવી રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં પૂર્ણ કદનો મોર બેભાન જેવી અવસ્થામાં મળી આવેલ. મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી હોય અને તેનું રક્ષણ કરવું,…

દાણાપીઠમાં ઝાડ અને સતાપરમા મકાન ધરાશયી

વાંકાનેર : આજે વાંકાનેર પંથકમાં ભારે પવન અને વરસાદ આખો દિવસ ચાલુ રહ્યું હતું ત્યારે ઘણી બધી જગ્યાએ ઇલેક્ટ્રીક થાંભલા અને ઝાડ પડયાના સમાચાર મળી રહ્યા છે. આજે સવારથી જ ભારે પવન અને વરસાદ શરૂ થયો હતો તેમના કારણે વાંકાનેર…

વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી વરસાદ નોંધાયો

અરણીટીંબા, જડેશ્વર રોડ અને ગાયત્રીમંદિર ખાતે આજે 2 વૃક્ષ પડી ગયા હતા મોરબી જીલ્લામાં સવારે ૬ થી સાંજે ૬ સુધીમાં વાંકાનેર તાલુકામાં ૬૨ મીમી અને મોરબી તાલુકામાં ૫૩ મીમી, માળિયા તાલુકામાં ૬૩ મીમી, ટંકારા તાલુકામાં ૫૬ મીમી, હળવદ તાલુકામાં ૪૫…

અસરગ્રસ્ત પશુપાલકોને મફત ઘાસચારો અપાશે

વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાની સત્તાવાર જાહેરાત વાંકાનેર: અસરગ્રસ્ત પશુપાલકોને નિ:શુલ્ક ઘાસચારો આપવામાં આવશે. હાલ પુષ્કળ પ્રમાણમાં ઘાસનો જથ્થો ઉપ્લબ્ધ છે. સરકાર પશુપાલકોની મદદ માટે સતત પ્રયત્નશીલ છે, તેમ વન અને પર્યાવરણ મંત્રી મુળુ બેરાએ જાહેરાત કરી છે. બીપરજોય…

Content Copying Forbidden !!

error: Content is protected !!