કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

સમાજમાં સગાઈ સમયે નિકાહના રિવાજની જરૂરત

સગાઈ પછી દીકરા-દીકરીને મોબાઈલ પર વાત કરતા રોકી શકવાના નથી ત્યારે સમયની જરૂરિયાત મો. ઝૈનુલ આબેદીન મિસ્બાહી તીથવા દારુલ ઉલુમ ગૌષે સમદાનીની અપીલ સામાજિક રીતે કોઈ પણ ગુનાહના કામ ત્રણ સ્ટેપમાં થતા હોય છે પ્રથમ સ્ટેપ: જ્યારે કોઈ પણ ગુનાહના…

ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા

હૃદય રોગ-કાર્ડિયાક એરેસ્ટના કારણે યુવાનોના મોતની સંખ્યા વધી ગુજરાતમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગ સંબંધિત કેસ વધ્યા છે. જેમાં ઠંડીની સિઝનમાં હૃદયરોગની તકલીફ વકરતા રોજના 172ને બદલે 218 કેસ સામે આવ્યા છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સૌથી વધુ ઈમરજન્સી કોલ્સ મળ્યા છે.…

ટ્રેક્ટર હડફેટે ઇજા પામેલા યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ પાસે આવેલ કારખાનામાં કામગીરી દરમિયાન યુવાનને ટ્રેક્ટર ચાલકે હડફેટે લીધો હતો જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનને ઇજા થઇ હોવાથી તેને મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા ત્યાં…

ગુજરાતમાં આમ આદમી પાર્ટીનું ભાવિ ડામાડોળ

પાર્ટી છોડી અન્‍ય પક્ષમાં જોડાતા નેતાઓ અમદાવાદઃ ગુજરાતના રાજકારણમાં એક સમયે કેજરીવાલનો દબદબો શરૂ થયો હતો. એવો માહોલ ઉભો થયો હતો કે ગુજરાતમાં ભાજપનો વિકલ્પ બની રહેશે પણ હાલમાં આપનો દીવો ધીમેધીમે ઓલવાઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણી પહેલાં આમ આદમી…

લોકસભા ચૂંટણી પહેલા કોળી સમાજની બેઠક મળી

ચૂંટણીઓને લઈને બેઠકોનો દોર શરૂ કોળી સમાજની બેઠક ગાંધીનગરમાં યોજાઈ ગાંધીનગર: ગુજરાતની રાજધાની ગાંધીનગરમાં ગઈ કાલે એક મોટી બેઠક યોજાઈ ગઈ હતી. હકીકતે સર્કિટ હાઉસમાં રાજુલા-ખાંભા-જાફરાબાદના ધારાસભ્ય અને રાજ્યમાં કોળી સમાજના પ્રમુખ આગેવાન મનાતા હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય કોળી…

લુંટના ઇરાદે હુમલા કેસમાં આગોતરા મંજુર

રાજકોટ: તાલુકાના સણોસરાની સીમમાં તા.૧૭-૩-રરના રોજ વાડીમાં રાત્રીના સમયે સુતેલ ફરિયાદી તથા તેના પરિવાર ઉપર લુંટના ઇરાદે ધારીયા, દાતરડાના હથીયારથી હુમલો કરી લુંટના ગુનામાં દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી મહેશભાઇ રેવાભાઇ મોહનીયાએ સેસન્‍સ કોર્ટ દ્વારા આગોતરા જામીન ઉપર મુકત કરતો…

માનસિક અસ્થિર યુવાન ગુમ: પરિવારજનોમાં ચિંતા

વાંકાનેર શહેરમાં રહેતા માનસિક અસ્થિર યુવાન ગુમ થતા પરિવારે પોલીસ મથકમાં જાણ કરી છે અને સોશ્યલ મીડિયાના માધ્યમથી યુવાન વિશે માહિતી આપવા અપીલ કરવામાં આવી છે વાંકાનેરમાં રહેતા મહેશભાઈ રામજીભાઈ મેવાડા નામના યુવાન રવિવારે સાંજના અરસામાં ગુમ થાય છે ગુમ…

ગેસ સિલિન્ડરની ચોરી કરનાર વઘાસીયાનો શખ્સ ઝડપાયો

મોરબી : મોરબી તાલુકા પોલીસે રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માં ચોરી થયેલ ગેસના સિલીન્ડર તથા રોકડ રકમની ચોરી કરનાર ઇસમને ચોરીમાં ગયેલ મુદ્દામાલ તથા અન્ય શંકાસ્પદ મુદ્દામાલ સાથે પકડી પાડ્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર રફાળેશ્વર જી.આઇ.ડી.સી.માંથી ગેસના સિલીન્ડર નંગ-૦૩ કિં.રૂ.૭૫૦૦/- તથા રોકડ રકમ…

ત્રણ પોલીસકર્મીની બદલી: બોગસ ટોલનાકા પ્રકરણ?

વાંકાનેર : વાંકાનેરના ત્રણ પોલીસકર્મીની બદલી કરવામાં આવી છે. ત્રણેય પોલીસકર્મીઓને અલગ અલગ અન્ય તાલુકાની જગ્યાઓ ઉપર મુકવામાં આવ્યા છે. આ ત્રણેય પોલીસકર્મીઓને રાજ્યભરમાં ગાજેલા બોગસ ટોલનાકા પ્રકરણ નડી ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસ અધિક્ષક દ્વારા જાહેર કરાયેલ ઓર્ડરમાં…

ત.ક.મંત્રી ગ્રેજ્યુએટ તો રાજકારણીઓ કેમ નહીં?

3437 તલાટી-કમ-મંત્રીની જગ્યા માટે 23.40 લાખ ઉમેદવારો ઉમટી પડ્યા હતા વાંકાનેર: તાજેતરમાં સરકારે તલાટી-કમ-મંત્રી માટે ઓછામાં ઓછી ગ્રેજ્યુએટ હોવાની લાયકાત નક્કી કરી છે. જે અગાઉ 12 પાસની લાયકાત હતી. આથી લોકોમાં એવો વ્યંગ થઇ રહ્યો છે કે ત.કે.મંત્રી ગ્રેજ્યુએટ તો…

Content Copying Forbidden !!

error: Content is protected !!