કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાવાઝોડાના લેન્ડ ફોલ બાદ અતિભારે વરસાદની શકયતા

વાંકાનેરવાસીઓ  સાચવજો! લેન્ડ ફોલ વખતે 125થી 135 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે મોરબી : વાવાઝોડું બીપરજોય આક્રમક બનીને આગળ ધપી રહ્યું છે, ત્યારે વર્તમાન સ્થિતિ જોતા બીપરજોય કચ્છ અને પાકિસ્તાન વચ્ચે લેન્ડફોલ થાય તેમ હોવાથી વાંકાનેર સહીત મોરબી જિલ્લામાં ભારે પવન…

માટેલમાં પોલીસને જોઇને બાઈકચાલક ફરાર

જીનપરા ચોક અને કલાવડીના બોર્ડ પાસેથી અન્ય બે આરોપીની ધરપકડ વાંકાનેર તાલુકાના માટેલ ગામે પોલીસને જોઈ જતા એક ઇસમ દેશી દારૂ ભરેલ બાચ્કું ફેકી પોતાનું બાઈક લઈને રફુચક્કર થઇ ગયો હતો જે ઇસમ વિરુદ્ધ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ…

કેરળનો શિહાબ પગપાળા મક્કા પહોંચ્યો

8600 KM નું અંતર પૂરું કરવામાં 370 દિવસ લાગ્યા વરસો પહેલા વાંકાનેર તાલુકાના હાજી ખાના બાદીએ પણ પગપાળા હજ કરેલી શિહાબ સાથે અજમેરમાં મુંઝાવરે કરેલી વર્તણૂકનો વિડિઓ ખૂબ વાયરલ થયેલો હાલના સમયે લોકો હજ યાત્રાએ જવા રવાના થઈ રહ્યા છે.…

વાવાઝોડા વખતે શું કરવું અને શું ન કરવું?

નાગરિકો માટે સરકારે દિશાનિર્દશો જારી કર્યા સલામતી માટે સરકાર દ્વારા આપવામાં સૂચનાઓનું પાલન કરવા અનુરોધ મોરબી : ગુજરાત રાજ્યના કાંઠાના વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાનું સંકટ તોળાયું છે ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ દ્વારા નાગરિકો માટે વાવાઝોડા પહેલા, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા પછી…

નવા ઢુવાના યુવાનની કોહવાયેલી લાશ મળી

શરીર ઉપર કોઈ ઇજાના નિશાન જોવા મળતા નથી મોરબીના જેતપર રોડ ઉપર આવેલ પાવડીયારી કેનાલ પાસે આઈકોલેસ સિરામિક કારખાના સામે હરીપર કેરાળા ગામ તરફ જવાના રસ્તા પાસે યુવાનની કોહવાઈ ગયેલ હાલતમાં ડેડબોડી મળી આવી હતી. જેથી આ અંગેની મોરબી તાલુકા…

ધ્રાંગધ્રા – વાંકાનેર બસ ફરી શરૂ કરાઇ

રૂટ બંધ કરવાનું કારણ બસની ઘટનું અપાયું હતું ધ્રાગંધ્રા ડેપો દ્વારા ધ્રાગંધ્રા રાજકોટ વાયા વાંકાનેરનો 40 વર્ષથી ચાલતો એસટી બસ રૂટ અચાનક બંધ કરાતાં આ મુદે મુસાફરોમાં ભારે રોષ છવાયો હતો. અને આ અહેવાલ મીડિયામાં આવતાં જ ચોવીસ કલાકમાં ફરી…

ભ્રષ્ટાચારના આરોપી ત્રણેય શિક્ષકોને શોધતી પોલીસ

શાળાઓ શરૂ થવા છતાં હાજર નહીં થતા અનેક તર્કવિતર્ક રજા રિપોર્ટ મુક્યા તો કોણ આપી ગયું? રજા મંજૂર કરી કે નહીં? વગેરે યક્ષ પ્રશ્નો છે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખાના ચાલુ વર્ષના ઓડિટ દરમ્યાન બેનામી નાણાંકીય વ્યવહારોના ઓડિટ પેરા…

વિકાસકામો માટેની ગ્રાન્ટ કેટલી ક્યાંથી મળે?

ગામડામાં અલગ અલગ ૧૯ ગ્રાન્ટની વિગત જાણો ગામડાઓમાં પીવાના પાણી, રસ્તા વગેરે અનેક પ્રશ્નો હલ કરવા માર્ગદર્શન સરકારશ્રી તરફથી અનેક યોજનાઓમાં નાણાની ફાળવણી થતી હોય છે, પરંતુ ગામના સરપંચો કે આગેવાનો પાસે આ અંગેની માહિતી હોતી નથી. કાર્યક્ષમ અને જાણકાર…

ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવ જાહેર

ખરીફ પાકોનું વાવેતર થાય તે પહેલાં જ ટેકાના ભાવ જાહેર ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની ખરીદી માટે ટેકાના ભાવમાં સરેરાશ ૯ થી ૧૦ ટકા જેટલો વધારો નવી દિલ્હી: ધરતીપુત્રોના હિતને વરેલી ભારત સરકારે આગામી વર્ષ ૨૦૨૩-૨૪માં ખરીફ પાકોની…

જીવતા સમાધિ લેનાર વાંકાનેરના નાગાબાવાજી-2

(હપ્તો: બીજો) નાગાબાવાના મેળામાં માણસો જલેબી અને ભજીયા નાગાબાવાને ચડાવે છે આજે પણ પતાળિયા વોકળામાંથી પાણી ચોમાસામાં આવે છે, પણ ઝાઝી વાર ટકતું નથી દીકરાની ખોટ પૂરી કરવા જામસાહેબે નાગાબાવાને વિનંતી કરતા જવાબમાં જણાવ્યું કે…… રાજ વખતસિંહજીએ સમાધિ ન લેવા…

Content Copying Forbidden !!

error: Content is protected !!