કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

રોજીરોટીની તલાશમાં મોત મળ્યું

ઠેઠ ઓરિસ્સાથી ગુજરાત આવ્યો: ચોર સમજી મોતને ઘાટ ઉતારી દીધો એલસીબી ટીમે ભાટિયા સોસાયટીના સાત આરોપીને ઝડપી લઈને તપાસના ચક્રો ગતિમાન કર્યા વાંકાનેરમાં પરપ્રાંતિય શ્રમજીવીની હત્યા કરવામાં આવી હોય, જે બનાવ મામલે તપાસ ચલાવતા એલસીબી ટીમે સાત ઇસમોને ઝડપી લીધા…

કૌભાંડોમાં ભીનું સંકેલી લેવાનો પ્રયાસ !

આર.ટી.ઈ.માં ડ્રોપ આઉટ બાદના હિસાબનું શું? વાંકાનેર શિક્ષણ શાખાના કૌભાંડોની તપાસ ક્યારે થશે? વર્ષના અંતે વિદ્યાર્થીઓ શાળા છોડીને અન્ય શાળામાં જતા રહે, ત્યારે પૂરેપૂરા વિદ્યાર્થીઓના રૂપિયા દશ હજાર અને સ્ટેશનરી યુનિફોર્મના ત્રણ હજાર લેખે જમા કરે અને બાકીના વધારાના રૂપિયાની…

જોધપરમાં રસ્તા બાબતે બે પરિવારો વચ્ચે મારામારી

વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં રસ્તા ઉપર પથ્થર નાખી બંધ કરવા અને ખુલ્લો કરવા મામલે ઝઘડો થયો વાંકાનેર : વાંકાનેર તાલુકાના જોધપર ગામે વાડીના રસ્તા બાબતે કોર્ટ કેસ ચાલુ હોવા છતાં આ રસ્તા ઉપર પથ્થર નાખી રસ્તો…

સ્ટેશન મેનેજરની શ્રેષ્ઠ કામગીરી બિરદાવાઇ

રેલવે દ્વારા મોરબીના ટ્રેન મેનેજર અને રેલવે સેફટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ રાજકોટ ડિવિઝનના 13 કર્મચારીઓને પણ ડીઆરએમએ કર્યા સન્માનિત મોરબી : રેલવે સેફ્ટીમાં શ્રેષ્ઠ કામગીરી બદલ ડિવિઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન દ્વારા રાજકોટ ડીવીઝનના 13 કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું…

રાતાવિરડામાં આપઘાતનો પ્રયાસ કરતો યુવાન

બેભાન હાલતમાં મોરબી શહેરમાં હોસ્પિટલ ખાતે સારવારમાં લઇ ગયા વાંકાનેર નજીક આવેલ રાતાવિરડા ખાતે રહેતા એક યુવાને આપઘાતનો પ્રયાસ કર્યાના સમાચાર મળ્યા છે. જાણવા મળ્યા મુજબ રાતાવિરડાના વિનોદભાઈ વેરશીભાઈ ઉકેડીયા (30) નામના યુવાને પોતે પોતાના ઘરે હતો ત્યારે દુપટ્ટા વડે…

રીક્ષા પલટી જતાં મહિલા સારવારમાં

વાંકાનેરમાં રહેતા રહીમાબેન અકબરભાઈ મોવર (40) માળીયા મીયાણા તાલુકાના કાજરડા ગામના પાટીયા પાસેથી રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી. જેથી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા.

દેશી દારૂ સામે પોલીસ કાર્યવાહી

વીરપર, ઢુવા અને માટેલ રોડ પરથી આરોપી ઝડપાયા વાંકાનેરના વીરપર ગામની સીમમાં જવાના રસ્તે હકાભાઇ મોતીભાઈ ભરવાડની વાડીની બાજુમાં આવેલ ખરાબામાં 400 લીટર આથો મળી આવ્યો હોય પોલીસે 800 રૂપિયાની કિંમતમાં મુદ્દામાલ કબજે કર્યો હતો અને આ દારૂ બનાવવા માટેનો…

વાંકાનેર શિક્ષણ શાખામાં વધુ એક કાંડ

નિવૃત-મૃત્યુ પામેલ શિક્ષકોને આપેલ સિલેક્શન ગ્રેડના એરિયર્સમાં કટકી વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખા જાણે ભ્રષ્ટાચારનો પર્યાયી બની ગઈ હોય એમ એક પછી એક ભયંકર ભ્રષ્ટાચાર સામે આવી રહ્યા છે, ત્યારે હાલમાં વધુ એક ભ્રષ્ટાચાર સામે આવેલ છે. જે સાંભળીને હૈયું હચમચી…

હસનપરમાં પાઇપના ઢગલામા આગ ભભૂકી

અંદાજે રૂપિયા 25 લાખનું નુકશાન થયાનો અંદાજ વાંકાનેર : વાંકાનેર નજીક હસનપર નજીક પાણી પુરવઠા યોજનાના પાઇપના ઢગલામાં આગ અચાનક 11 વાગ્યાના શુમારે ભભૂકી ઉઠતા મોરબી અને વાંકાનેર ફાયર બ્રિગેડ દ્વારા તાકીદે ફાયર ફાયટર મોકલી સતત પાણીનો મારો ચલાવી બે…

લાભાર્થીઓનો ગૃહપ્રવેશ કાર્યક્રમ યોજાયો

લાભાર્થીઓને સર્ટીફીકેટ વિતરણ પણ કરાયા વાંકાનેર શહેર ખાતે વાંકાનેર નગરપાલિકા દ્વારા અમૃત આવાસોત્‍સવ અંતર્ગત લાભાર્થીઓનો ગૃહ પ્રવેશ તથા સર્ટીફીકેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને ગૃહ પ્રવેશ કરાવવામાં આવ્‍યો હતો. તેમજ વૃક્ષારોપણ કાર્યક્રમ તથા પ્રધાનમંત્રીનો લાઇવ…

Content Copying Forbidden !!

error: Content is protected !!