કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વ્યસન મુકિત અભિયાન માટે ધર્મેન્દ્રસિંહના ગુજરાત ભ્રમણનો પ્રારંભ

વાંકાનેર: દિગ્વિજયનગર (પેડક)ના ધર્મેન્દ્રસિંહ ઝાલા દ્વારા સંકલ્પ કરી રાજયમાં વધી રહેલ તમાકુ વ્યસન મુકિત અભિયાનનો પ્રારંભ ગઈ કાલે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે વાંકાનેર રાજ પરિવારના મહારાણા શ્રી કેશરીદેવસિંહ ડી.ઝાલા તથા રૂગનાથજી મંદિરના અગ્રણી સેવાભાઇ શ્રી રેવાદાસબાપુ હરીયાણી દ્વારા લીલીઝંડી…

ફીનાઇલ પી જતા મહિલા સારવારમાં

વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના એક કારખાનામાં મહિલાએ ફિનાઈલ પી લીધું હતું. વાંકાનેર હાઇવે ઉપર આવેલા રાતાવિરડા ગામ પાસેના રોમેક્સ સીરામીક નામના યુનિટમાં રહીને ત્યાં જ મજૂરી કામ કરતા પ્રભાતસિંગ બાપીસિંગ નામના 35 વર્ષીય મહિલા યુનિટમાં આવેલ તેમના…

વાંકાનેર બાઉન્ડ્રી પાસે હીટ એન્ડ રનની ઘટના

રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત વાંકાનેર બાઉન્ડ્રી પાસે પોલીસ ચોકીની સામે જ હીટ એન્ડ રનની ઘટના બની છે. રસ્તો ઓળંગવા જ્યાં યુવકને અજાણ્યા વાહન ચાલકે ઠોકરે લેતા ગંભીર ઈજા થવાથી મોત નિપજયું…

ફ્રી સિલાઈ મશીન બ્યુટી પાર્લર કીટ અને અન્ય 27 જેટલા ધંધા માટે સાધન સહાય યોજના

માનવ કલ્યાણ યોજના હેઠળ ગુજરાતનાં તમામ લોકો જેની કુટુંબની વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તાર માટે રૂા. ૧,૨૦,૦૦૦/- અને શહેરી વિસ્તાર માટે રૂા. ૧,૫૦,૦૦૦/- સુધીની હોય તેવા લોકોને વ્યવસાય માટે ટ્રેડ વાઇઝ સાધન/ઓજા૨ના સ્વરૂપમાં સહાય આપવામાં આવે છે. યોજના હેઠળ લાભ…

રાજાવડલા ગામે જુગાર રમતા ચાર પકડાયા, ત્રણ ફરાર

વાંકાનેર તાલુકાના રાજાવડલા ગામે જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડતા 4 જુગારી ઝડપાઇ ગયા હતા, જ્યારે ત્રણ જુગારી નાસી ગયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર સીટી પોલીસે રાજાવડલા ગામે બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર…

નવાપરામાં જુગાર રમતા છ ઝડપાયા

બે મહિલા સામેલ: રૂપીયા ૧૫,૪૯૦/- નો મુદ્દામાલ કબ્જે વાંકાનેર નવાપરા ખડીપા પટ્ટમાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા બે મહિલા સહિત છ લોકોને ઝડપી પાડ્યા હતા. આ સાથે તેઓ પાસેથી રૂ. ૧૫ હજારની રોકડ કબ્જે કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી…

આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યું

જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી ન બનાવવા માંગણી આપના અલીભાઈ હાજીસહેબ,અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું વાંકાનેર: આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન…

બિયારણ, જં. દવા તથા રા. ખાતર ખરીદી વખતે આટલું ધ્યાન રાખો

શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ. (1) અધિકૃત લાયસન્સ /…

પાડધરા નજીક અકસ્માત કઈ રીતે થયો?

જાલસીકા ગામે ડાડાના દર્શન કરી પરત ફરતા બેના મોત રાતના બે વાગે માટેલ, આણંદપર, અને જેતપરડાના શખ્સો ઇકોમાં બેઠા હતા મોડુ થઇ ગયેલ અને રોડ ખાલી હોઇ જેથી ગાડી વધુ સ્પીડમાં ચલાવતા હતા, ગોળાઈમાં વળાંક હોઇ ગાડી રોંગ સાઇડમાં જતી…

ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ

દત્તક લેવાયેલ દર્દીઓને છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે: રાજેન્દ્રસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર વાંકાનેર: તાજેતરમાં મોરબી ખાતે મેડીકલ લેબોરેટરી તથા ટેકનોલોજીસ્ટ એસો ગુજરાતના સયુકત ઉપક્રમે ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને બ્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. એસોશીયેશન સભ્યો દ્વારા બેઝિક, કમ્પાંઝીટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!