કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેર શહેરમાંથી બાઈક ચોરાયું

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલ ડોકટર દેલવાડિયાના દવાખાનામાં પાસેથી રાજકોટના રહેવાસી મુકેશભાઈ હીરાભાઈ વરુ નામના યુવાને પાર્ક કરેલ રૂપિયા 30 હજારની કિંમતનું સ્પ્લેન્ડર બાઈક અજાણ્યા તસ્કરો ઉઠાવી જતા બાઈક ચોરી અંગે વાંકાનેર સીટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

જાલીડા ખાતે નિર્માણાધીન રામધામ ખાતે ભગવાન રામચંદ્રજીનો જન્મોત્સવ ધામધૂમથી ઉજવાશે

આગામી 30 તારીખના અનેક ધાર્મિક કાર્યક્રમોનું આયોજન: આગેવાનોની બેઠક મળી વાંકાનેર પાસે નિર્માણાધીન શ્રીરામ ધામ (જાલીડા) ખાતે તાજેતરમાં શ્રી રામધામના સ્વપ્ન દ્દષ્ટા અને ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના અધ્યક્ષ સ્થાને રઘુવંશી શ્રેષ્ઠીઓ તથા રામધામના ટ્રસ્ટીઓ આગેવાનો સર્વશ્રી હસુભાઈ ભગદેવ (રાજકોટ) ભીખાલાલ પાઉં (રાજકોટ),…

વાંકાનેર તાલુકામાં રમઝાનમાં અપાતી ખયરાત યોગ્ય પાત્રને અપાય છે ખરી?

બહારના મસ્જીદ – મદ્રેસાનો ચંદો માંગનારા કમિશનીયા હોય છે: ‘એકાઉન્ટ પે’ નો ચેક જ આપો ભીખ માંગવાનો ઝીંદગી આખીનો ધંધો કરતા ધંધાધારી ફકીરને ઝકાત, ફિતરા કે ખયરાત આપીને શું સવાબ મળવાનો? વાંકાનેર તાલુકાના મોમીનો બહારના તત્વોને અલ્લાહના નામે દોઢેક કરોડથી વધુ…

બાઉન્ડરી પાસે થયેલ ખૂન રાજકોટના રાજકુમાર પ્રજાપતિનું ખુલ્યું

પૈસાની લેતી દેતીમાં એમપીના કોન્ટ્રાક્ટરે ખૂન કર્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી નજીક ગઈકાલે અજાણ્યા યુવાનનો હત્યા કરવામાં આવી હોય તેવા સંકેતો વચ્ચે મૃતદેહ મળી આવવા પ્રકરણમાં વાંકાનેર તાલુકા પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાના આ બનાવનો ભેદ ઉકેલી…

જરૂરત વગર ભીખ માંગનારાઓ ! ! તમે દોઝખના અંગારા માંગી રહ્યા છો

તાકતવર- તંદુરસ્ત – કમાઈ શકે તેવા વ્યક્તિને આપવું પણ ગુનાહ છે – આલા હઝરત (રહેમતુલ્લાહ અલયહે) વાંકાનેર તાલુકામાં રમઝાન મહિનામાં બહારના વિસ્તારમાંથી અને રાજ્યોમાંથી ભિખારીઓની ફૌજ ઉમટી પડે છે અને સવાબ હાસિલ કરવાના નેક ઈરાદાથી સૌ મુસ્લિમ બિરાદરો યથાશક્તિ ખૈરાત-…

આજે સિવિલ હોસ્પિટલમાં ઈ-શ્રમ કાર્ડ માટેનો કેમ્પ

ઈ-શ્રમ કાર્ડ જેમની પાસે હોય તેમને 2 લાખ સુધીનો મફત વીમો મળે છે વાંકાનેર: આજ ગુરુવારે વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે ઈ-શ્રમ કાર્ડ કાઢવાની માટેનો એક કેમ્પનું આયોજન સવારે 10 વાગ્યાથી સાંજના 5 વાગ્યા દરમ્યાન કરવામાં આવેલ છે. 

પાજમાં ઈલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ખેડૂતના ઉભા ઘઉં લાગી આગ

વાડીમાંથી પસાર થતી લાઈનમાં શોર્ટ સર્કિટ થતા ઘઉંના પાકમાં આગ લાગી ગઈ હતી વાંકાનેર તાલુકાના પાજ ગામમાં ગઈ કાલે બપોરના સાડા ત્રણ વાગ્યાની આસપાસ ખેડૂતની વાડીમાંથી પસાર થતી ઇલેક્ટ્રીક લાઈનમાં શોર્ટ સર્કિટ થતા તિખારો નીચે પડતા નીચે ઉભા ઘઉંના પાકમાં…

1 લી જુલાઈ ૨૦૨૧થી ખરીદાયેલા ઇલેકટ્રીક વાહનો પર સબસીડી અપાશે

૧ kwh પર રૂા. ૧૦,૦૦૦/- ને ધોરણે ટુ-વ્હીલર માટે મહત્તમ રૂા. ૨૦,૦૦૦/-, થ્રી વ્હીલર માટે મહત્તમ રૂા. ૫૦,૦૦૦/-અને ફોર વ્હીલર માટે મહત્તમ રૂા. ૧,૫૦,૦૦૦/-ની સબસીડીની રકમ અપાશે વાંકાનેર સહિત કુલ-૭ નવિન બસ સ્ટેશનનું મુસાફર જનતાની સુવિધા માટે લોકાર્પણ કરવાનુ આયોજન…

ભલગામ ખાતે 23મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ

સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બન્ને હયાત કે આર્થિક રીતે સક્ષમ ન હોય તેવી જરૂરિયાતમંદ ૧૧ દીકરીઓનો સમાવેશ કરવામાં આવશે વાંકાનેર : વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા ૨૩મી એપ્રિલે સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ…

વાંકાનેર માર્કેટિંગ યાર્ડ: માર્ચ 26 થી એપ્રિલ 2 સુધી બંધ રહેશે

માર્ચ એન્ડિંગના કારણે આઠ દિવસ યાર્ડ બંધ રહેવાનું હોઈ ખેડૂતોએ માલ લાવવો નહિં હિસાબી વર્ષ 2022-23 ના માર્ચ એન્ડિંગના હિસાબો સંદર્ભે સમગ્ર ગુજરાતમાં માર્ચ મહિનાના આખરી અઠવાડિયામાં વિવિધ માર્કેટિંગ યાર્ડો બંધ હોય છે. જેમાં વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાંથી વેપારીઓનો માલ ઉંઝા,…

Content Copying Forbidden !!

error: Content is protected !!