કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પતિ સાસુ સાહિતનાઓએ પરિણીતાને ધોકાવી

કેરાળામાં ‘તું ઘરકામ કરતી જ નથી’ કહી, માર માર્યાની ફરિયાદ વાંકાનેર તાલુકાના કેરાળા ગામે રહેતા પરિણીતાને તેણીના સાસુ સહિતના સસરિયાઓએ તું ઘરકામ કરતી જ નથી, આખો દિવસ બેઠી જ રહે છે કહી વાળ પકડી માર મારી જમીન ઉપર પછાડી જાનથી…

રાજાવડલામાં રસ્તા પરના દબાણો હટાવાયા

જિલ્લા પંચાયત દ્વારા જુના રાજાવડલા ગામની વચ્ચે આવેલા ઉભા કરેલા દબાણો દૂર કરાયા વાંકાનેરના રાજાવડલા ગામે આવેલા અંતરિયાળ રસ્તાઓ પર દુકાનદારો અને અન્યોના બેફામ દબાણો ખડકાઇ ગયા હતા અને તેથી ચાલવા લાયક જગ્યા બહુ જ ઓછી રહી હોઇ, ડીડીઓના ધ્યાને…

ઢુવા: ફેકટરીમાં શ્રમિકે ઝેરી દવા પી લેતા મોત

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ઢુંવા નજીક આવેલ વરમોરા સિરામિક ફેકટરીમાં કામ કરતા ચોટીલા તાલુકાના પલાસળા ગામના એક યુવાને ઝેરી દવા પી લીધી હતી. જાણવા મળ્યા મુજબ ખુશાલ ચનાભાઈ છાગઠિયા ઉ.22 નામના યુવાને કોઈ કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા મોરબીની ખાનગી…

લિંબાળા ધાર પાસે બાઇક ઇકો કારની હડફેટે

ડબલ સવારી બાઇકને હડફેટે લેતા એકને ઇજા વાંકાનેર બાઉન્ડ્રી તરફ જતા નેશનલ હાઈવે રોડ ઉપર લિંબાળા ધાર પાસે ડબલ સવારી બાઇકને ઇકો કારના ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને બાઈક ઉપર જઈ રહેલ બે પૈકીનાં એક વ્યક્તિને ઈજા થઈ હોવાથી…

ભારતમાં બાજરાની ખેતી કેવી રીતે ક્યારે શરૂ થઈ

બાજરીમાં મેગ્નેશિયમ, નિયાસિન (વિટામિન B3), ધાન્યના લોટમાં રહેલું નત્રિલ દ્રવ્ય મુક્ત છે અને તેમાં પ્રોટીનનું પ્રમાણ વધુ છે. 50 વર્ષ પહેલા ભારતમાં બાજરો સૌથી વધુ ઉગાડવામાં આવતા ખાદ્ય પાકોમાંનો એક હતો. કોરિયન દ્વીપકલ્પમાં બાજરીનો ઇતિહાસ 3500-2000 બીસીનો છે. ભારતમાં, ખાદ્ય…

ભાજપના જિલ્લા હોદ્દેદારોનું સન્માન કરાયું

ધારાસભ્યે દીપ પ્રગટ્ય કરી સન્માનના કાર્યક્રમની કરી હતી શરૂઆત વાંકાનેર: તારીખ 3- 7- 2023 ના રોજ સોમવારે ગુરુપૂર્ણિમા પવિત્ર દિન નિમિત્તે ભારતીય જનતા પાર્ટી ભાજપના મોરબી જિલ્લામાં હોદ્દેદારો નિમણૂક થતા વાંકાનેર ધારાસભ્ય જન સંપર્ક કાર્યાલય ખાતે સન્માન સમારંભનો કાર્યક્રમ યોજાયો…

ઢુવામાં ઝેરી દવા પી લેતા યુવાનનું મોત

રાજકોટ સારવાર દરમિયાન યુવાનનું મોત નીપજયું વાંકાનેરના ઢુવા પાસે કારખાના નજીક ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેર તાલુકાની હદમાં આવતા ઢુવા નજીક સિરામિક કારખાના પાસે યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબી…

મોરબી જિલ્લામાં નાયબ મામલતદાર- ક્લાર્કની બદલી

18 નાયબ મામલતદાર અને 24 કલાર્કની બદલીઓ એચ.એમ પરમારની વાંકાનેર સર્કલ, આર.એલ. ઝાલાની વાંકાનેર સર્કલ, જી.એસ. જાડેજાની મોરબી પ્રાંત, એમ. જે. પટેલની મોરબી પુરવઠામાં બદલી મોરબી : મોરબી જિલ્લા કલેક્ટરે લાંબા સમય પછી સ્ટાફની બદલીનો ગંજીપો ચિપ્યો છે અને મોરબી…

લુણસરનો ગુમ યુવાન કાલુપુર ખાતેથી મળ્યો

માલઢોર રેઢા મૂકી કોઈને કહ્યા વિના જતો રહ્યો હતો વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય જે બનાવ મામલે વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં જાણ કરવામાં આવતા પોલીસે તપાસ ચલાવી હતી અને યુવાનને અમદાવાદના કાલુપુરથી શોધી પરિવારને સોપવામાં આવ્યો…

દલડીમાં ઝાડા- ઉલ્ટીના 50 જેટલા કેસ

વાંકાનેર તાલુકાના દલડી ગામમાં ઝાડા ઉલ્ટીના 50 જેટલા કેસ થયાનું જાણવા મળે છે. આજે દલડી ગામમાં બે અલગ અલગ પ્રસંગો ઝિયારત અને લોબાનના ધાર્મિક પ્રસંગ બાદ ભોજન કાર્ય બાદ ફૂડ પોઈઝીનિંગની અસર થઇ હતી, જેમાં ગામ અને બહારગામના ઘણા લોકોએ…

Content Copying Forbidden !!

error: Content is protected !!