કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી યુવાનનો મૃતદેહ મળ્યો: ખૂન થયાની આશંકા

ડોગ સ્કવોડની મદદથી આરોપી સુધી પહોંચવા માટેની તજવીજ શરૂ કરવામાં આવી વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી શંકાસ્પદ હાલતમાં યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે, જેથી કરીને આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પીએસઆઇ સહિતનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો અને ડોગ…

કલર સીરામીક ફેકટરીના મશીનમાં આવી જતા શ્રમિકનું મૃત્યુ

રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં બનેલ બનાવ વાંકાનેર : વાંકનેર તાલુકાના રાતાવીરડા ગામ નજીક આવેલ કલર સિરામિક ફેક્ટરીમાં કામ કરતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતે મશીનમાં આવી જતા મધ્યપ્રદેશના બરવાની જિલ્લાના વતની આકાશભાઈ કિશનભાઈ વાકેલ નામના 20 વર્ષીય…

ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે?

9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલનો ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે મંગળવારે મોડી રાતે ઉત્તર ભારતના ચાર રાજ્યો દિલ્હી, પંજાબ, ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરમાં 5.5ની તીવ્રતાનો ધરતીકંપ આવતાં લોકોમાં ભયનો ઓથાર જામ્યો હતો. રાતનો સમય હોવાથી લોકો સુવાની…

ઘીયાવડ શાળામાં સ્વર્ગસ્થના સ્મરણાર્થે દાનની સરવાણી

સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે ખુરશી અને ડ્રોઅરટેબલ ભેટ આપતા ગિરિરાજસિંહ ઝાલા વાંકાનેર : વાંકાનેરના ઘીયાવડમાં પોતાના સ્વર્ગસ્થ માતાના સ્મરણાર્થે સીઆરસી જુના કણકોટની ઘીયાવડ પ્રાથમિક શાળામાં 16 ખુરશી અને 4 ડ્રોઅરટેબલ ભેટમાં આપવામાં આવ્યા હતા. વાંકાનેરની ઘીયાવડ શાળામાં ગિરિરાજસિંહ ભૂપતસિંહ ઝાલાએ સ્વર્ગસ્થ…

એસ ટી દ્વારા વાંકાનેર – નલિયા લકઝરી બસનો પ્રારંભ

કર્મચારી મહામંડળના પ્રમુખ તથા શહેર ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી અપાઈ અગાઉ રૂટ શરૂ હતા અને હાલમાં બંધ છે, તે વાંકાનેર – પોરબંદર, વાંકાનેર – ઓખા, વાંકાનેર – ભાવનગર, દીવ, બગદાણા સહિતના બંધ પડેલા રૂટ પુનઃ શરૂ કરવા પ્રજાની…

વાંકાનેર કરોડોની જમીન હડપ પ્રકરણમાં અરણીટીંબાના બે નામ ખુલ્યા

આરોપી તરીકે બે મહિલા સહિત કુલ મળીને પાંચ શખ્સો: ઉપરાંત રાજકોટના એક શખ્સનું નામ પણ બહાર આવ્યું વાંકાનેર: મૂળ વાંકાનેરના પણ હાલમાં મુંબઈ રહેતા રજનીકાંત સંઘવીના ફરિયાદ અત્યારે ટોક ઓફ ટાઉન બની છે, આ ફરિયાદમાં એક આરોપી સુચીતભાઇ રમેશભાઇ જોષીની…

ગાયત્રી શકિત પીઠ- વાંકાનેર ખાતે ચૈત્રી નવરાત્રી ઉજવાશે

અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થનું આયોજન (લિતેશ ચંદારાણા દ્વારા) વાંકાનેર: તા. ૨૨-૩-૨૩ થી ૩૧-૩-૨૩ સુધીનું નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે. નવરાત્રી દરમ્યાન અનુષ્ઠાના માટે આવતા સાધકો માટે જપ કરવા તેમજ રહેવા-જમવા માટે નિઃશુકલ વ્યવસ્થા…

મોરબી ચુંવાળીયા કોળી સમાજના જીલ્લા પ્રમુખની વરણી કરાઈ

ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગમાં પ્રમુખ તરીકે હેમતભાઈ સુરેલાની વરણી કરવામાં આવી રવિવારે મોરબી ચુંવાળીયા કોળી સમાજ બોડીંગની જનરલ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ મુદે ચર્ચા કરવામાં આવી હતી. જે મીટીંગમાં મોરબી જીલ્લા ચુંવાળીયા કોળી સમાજ પ્રમુખ…

માલધારીઓને સસ્તા ભાવે ઘાસ આપવા સરકાર સમક્ષ ધારાસભ્યની સફળ રજૂઆત

કિલોના ૩૪ પૈસાના નજીવા ભાવથી રેશનકાર્ડ દીઠ પાંચ ગાંસડી ઘાસનું વિતરણ શરૂ કરાયું (દ્વારકાધિશ લચ્છી-વાંકાનેર દ્વારા): વાંકાનેર વિસ્તારના માલધારીઓ માટે પશુઓ માટે ઘાસચારો મળી રહે, તે માટે વાંકાનેર કુવાડવા વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા રાજ્ય સરકારમા રજૂઆત કરવામાં આવી હતી. …

સૌરાષ્ટ્માં  બપોરે બે વાગે અનુભવાયા ભૂકંપના આંચકા

ગુજરાતમાં એક પછી એક થોડા જ કલાકોમાં ધરા ફરીથી ધ્રૂજી ઉઠી છે કચ્છમાં આજ સવારે ભૂકંપ આવ્યો હતો: ફેબ્રુઆરી-માર્ચમાં કુલ છવીસ વાર ધ્રુજી ગુજરાતની ધરા ગુજરાતમાં આજના દિવસમાં ફરી એક વાર ભૂકંપના આંચકા અનુભવાયા છે. સવારે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જે…

Content Copying Forbidden !!

error: Content is protected !!