કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category સમાચાર

22 ઓગસ્ટ (શુક્રવાર) ના મોડી આવનારી બે ટ્રેનો

વાંકાનેરથી વિરમગામ જતા ટ્રેનમાં 80 હજારની ચોરી

વાંકાનેર સ્ટેશને ગુવાહાટી એકસપ્રેસ અને પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ મોડી આવશે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો રિશેડ્યુલ થયેલી ટ્રેનો:ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એકસપ્રેસ 22.08.2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય…

જડેશ્વર મહાદેવ મંદિરે સોમવારે લોકભવાઈ કાર્યકમ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

આવતી કાલે રાતે 9:30 વાગે ગૌશાળાના લાભાર્થે “દાદા નો મજરો” કાર્યક્રમ રાખેલ છે વાંકાનેર: તાલુકામાં આવેલ સ્વયંભૂશ્રી જડેશ્વર મહાદેવ મંદીર ખાતે ભવ્ય લોક ભવાઈ કાર્યકમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં “દાદા નો મજરો” પણ કલાકારો દ્વારા કરવામાં આવશે. આગામી તા.18/08/2025…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

નવા રાજાવડલામાં કેનાલ તૂટતાં રસ્તા ધોવાયા

ખીજડીયા અને આશિયાના સોસાયટીમાં પણ વીજળી પડી હતી વાંકાનેર: આજે તાલુકાના નવા રાજાવડલામાં કેનાલ તૂટી હતી, અને રસ્તાઓ ધોવાયા હતા. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે કેનાલ તૂટવાનું કારણ કોન્ટ્રાકટરની ભૂલના કારણે આ ઘટના બની હતી, જેનો ભોગ આમ જનતા બની…

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પલાંસડી ખાતે

આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને પ્રશસ્તિપત્ર વાંકાનેર: 79 મા સ્વતંત્રતા દિન નિમિતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામ ખાતે કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ…

કેરાળામાં વીજળી પડી: વીજ ઉપકરણો સળગ્યા

વાંકાનેર: ગત રાત્રે કડાકા-ભડાકા સાથે શહેર અને તાલુકાભરમાં વરસાદ પડ્યો હતો, જેમાં એક કડાકો બહુ જોરદાર હતો, લાગતું હતું કે ક્યાંક વીજળી પડી હશે તો સમાચાર મળી રહ્યા છે કે વાંકાનેર તાલુકાના કેરાળા ગામે તા: 15/8/25 ના રોજ રાત્રે સાડા…

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

નગરપાલિકા જો આ કરે તો સોનામાં સુગંધ ભળે

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

હાઇવે પર તીનપતી રમતા છ પકડાયા

વાંકાનેર: અહીં હાઇવે પર સિરામિકની ઓરડી પાસે બહાર ખુલા પટમાં જુગાર રમતા છ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાં એક શખ્સ નવાપરાનો અને પાંચ સિરામીકમાં મજૂરી કરતા મજૂરોનો સમાવેશ થાય છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર જ્યોતી સિરામિકની ઓરડી પાસે બહાર…

બાઈક સામસામા ટકરાતા તીથવાના યુવાનને ઇજા

ટંકારામાં ટ્રેક્ટર અને ટ્રક વચ્ચે અકસ્માત

રાતીદેવળી અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી ગયા મારામારીમાં મહિલાને ઇજા વાંકાનેર: નાના જડેશ્વર અને સજનપર વચ્ચે બે બાઈક સામસામા ટકરાતા બે યુવાનને ઇજા થઇ હતી, જયારે રાતીદેવળી પાસે અને જડેશ્વરના ઢાળ પાસે બાઈકમાંથી પડી જતા ત્રણને અને મારામારીમાં મહિલાને…

Content Copying Forbidden !!

error: Content is protected !!