વાંકાનેરમાં ટીટોડીએ ત્રીજા માળે ઈંડા મૂક્યા
વાંકાનેર: અહીં ચંદ્રપુર રોડ પર આવેલ દવાખાનાના ત્રીજા માળે ટીટોડીએ ઈંડા મૂક્યા છે…. કહેવામાં આવે છે કે ટીટોડી જ્યાં અને જેમ ઈંડા મૂકે છે, તે પરથી વરસાદનો અંદાજ લગાડવામાં આવે છે લોકમાન્યતા એવી છે કે • જો ટીટોડી ઊંચી જગ્યાએ…





