તાલુકાના 11 ગામોમાં સરપંચની ચૂંટણી લડતા ઉમેદવારો

સતાપર અને કાશીપર-ચાંચડીયામાં ત્રણ-ત્રણ બાકીમાં બબ્બે ઉમેદવારો 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે 22 જુનના રોજ મતદાન અને 25 જુને મતગણતરી વાંકાનેર: તાલુકામાં ગ્રામ પંચાયતોનું ચુંટણીમાં 19 પૈકી 8 સરપંચ બિનહરીફ ચૂંટાયા છે, અને તાલુકામાં કુલ ગ્રામ પંચાયતના 135…





