ઝાહીરઅબ્બાસ/ યુસુફભાઈ (સિંધાવદર) તરફથી ઈદ મુબારક
આમિર મટીરીયલ્સ વાળા ઝાહીરઅબ્બાસ શેરસીયા અને યુસુફભાઈ શેરસીયા (સિંધાવદર) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
આમિર મટીરીયલ્સ વાળા ઝાહીરઅબ્બાસ શેરસીયા અને યુસુફભાઈ શેરસીયા (સિંધાવદર) સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
એકતા ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
સહયોગ ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે
ગેલેક્ષી ક્રેડિટ કો-ઓ સોસાયટી લિ. ના ડિરેકટરો અને તેનો સ્ટાફ સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

પાસલિયા હોસ્પિટલ ડો. એસ. એચ. પાસલિયા સૌ મુસ્લિમ બિરાદરોને ઈદ મુબારક પાઠવે છે

ખેડૂતો માટે અતિ ઉપયોગી ખેતી ખાતાની વિવિધ યોજનાઓનો લાભ લેવા માટે રાજ્ય સરકારે આઇ-ખેડૂત પોર્ટલ ખુલ્લુ મુક્યુ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખેડૂતોને ખેતી સંબંધી તમામ જાણકારી ઘર આંગણે પૂરી પાડવામાં આવે છે. રાજય દ્વારા દેશમાં પ્રથમ વખત કૃષિ મહોત્સવ અને…

મૃતક વાંકાનેર જીનપરાના રહેવાશી વાંકાનેર: મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તેને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હોવાથી તે મહિલાનું…
પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે માહિતી લીધી વાંકાનેર: રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહજીએ અહીંના રેલ્વે સ્ટેશનની મુલાકાત લઈને સ્થળ પરની હકીકત જાણી હતી, મુલાકાત દરમ્યાન પેસેન્જરોને મળીને પડતી મુશ્કેલીઓ અંગે પણ માહિતી લીધી હતી તેઓશ્રી બે કલાક સુધી સ્ટેશન પર રોકાયા હતા…
આગેવાનોએ પોરબંદરથી પહેલગામ સુધીની પૈદલ યાત્રાને વેલકમ કર્યું વાંકાનેર: સૈયદ જાવેદ આઝાદ કાદરી દ્વારા શરૂ કરાયેલી આહિંસા યાત્રા માત્ર પગે ચાલતી યાત્રા નથી, પણ એ એક સંદેશ છે – શાંતિ, પ્રેમ અને અસહિંસાના સંદેશનો. પોરબંદરથી શરૂઆત કરીને, મહાત્મા ગાંધીના વિચારોથી…
વિદ્યાર્થીઓના નામ સંકલન કરી સંખ્યા જણાવવા જમાતને અપીલ વાંકાનેર: કર ભલા હોગા ભલા સૂત્રને અમલમાં મૂકી ખિદમતે ખલ્ક ગૃપ દ્વારા માનવ સેવાની અનેક પ્રવૃત્તિ કરવામાં આવી રહી છે. વાંકાનેર વિસ્તારના મુસ્લીમ સમાજને નમ્ર ગુજારીશ છે કે હાલમાં ધો. ૧૦ અને…
Content Copying Forbidden !!