ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ‘રામ વન’
150 વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું વાંકાનેર: અહીંનાં ડુંગરાળ કુદરતી સૌંદર્ય વચ્ચે આવેલ પ્રસિદ્ધ ગાત્રાળ મંદિર, ગઢીયા હનુમાન મંદિરનાં સાનિધ્યમાં ગઢીયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ‘રામ વન’ આકાર લઈ રહ્યુ છે… મુખ્ય દાતાશ્રી અલ્પેશભાઈ દુદાભાઈ વડગાસિયા તેમજ ભાજપ અગ્રણી શૈલેષભાઈ ઠક્કર…


