મોરબી જિલ્લા મવડામાં વાંકાનેર ઉમેરવું કે કેમ?
સરકાર પાસે માર્ગદર્શન મંગાશે મોરબીને મહાનગર પાલિકો દરજ્જો મળ્યા બાદ હવે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સુનિયોજિત વિકાસ કરવા સરકારે મવડાની રચના કરી છે ત્યારે મવડાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રથમ…



