સિંધાવદર પાસેનો પુલ અવરજવર માટે બંધ

માળીયા-પીપળીયા અને ધાંગધ્રા-કૂડા-ટીકર રોડપરના પુલ પણ બંધ કરાયા તાજેતરમાં વડોદરા અને આણંદ વચ્ચેનો બ્રિજ તૂટી પડતા તેમાં 21 જેટલા લોકોએ પોતાને જીવ ગુમાવ્યા છે ત્યારે સમગ્ર રાજ્યની અંદર બ્રિજની તપાસ કરવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે અને જો મોરબી જિલ્લાની…





