રાજસ્થળી અને દેરાળા ગામો બેટમાં ફેરવાઈ ગયા !
24 કલાકમાં વાંકાનેરમાં સવા બે ઇંચ વરસાદ વાંકાનેર: તાલુકાના દેરાળા- જાલીને જોડતો રોડ મહા નદી પરનો બેઠો પુલ ધોવાઈ ગયો છે આથી રાજસ્થળી અને દેરાળા ગામો બે દીવસથી બેટમાં ફેરવાયાનું જયંતીભાઈ ધરજીયા જણાવે છે, પુલ તો વર્ષોથી બનેલો છે પણ…



