કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

વરડૂસર ગામ પાસે બાઇક સ્લીપ થતા ઇજા

વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થતા ચાલકને ઇજા થઇ છે… વાંકાનેર તાલુકાના વરડૂસર ગામ પાસે બાઈક સ્લીપ થવાના કારણે મૂળી તાલુકાના દાણાવાડી ગામના રહેવાસી ચિરાગભાઈ મનસુખભાઈ નાકિયાને ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે…

પી.એમ.ઈન્ટર્નશીપ માટે કરો ઓનલાઇન અરજી

એસ.એસ.સી, એચ.એસ.સી, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ યુવાઓ મફત લાભ મેળવી શકશે ૧૦/૧૧/૨૦૨૪ (કાલ) સુધીમાં અરજી કરવી ભારત સરકાર દ્વારા ભારતની ટોચની ૫૦૦ અગ્રણી કંપનીમાં બેરોજગાર ઉમેદવારો માટે પી.એમ. ઈન્ટર્નશીપ યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં ધોરણ-૧૦, ધોરણ-૧૨, આઈ.ટી.આઈ., ડિપ્લોમા, તથા ગ્રેજ્યુએટની…

વાંકાનેર: મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની ભરતી

ઇચ્છુકોએ ૧૬ નવેમ્બર સુધીમાં અરજી કરવી વાંકાનેર તાલુકાના મધ્યાહન કેન્દ્રમાં ૬ સંચાલક, ૧૫ રસોઈયા તથા ૧૨ મદદનીશની સરકારએ નિયત કરેલ માસિક ઉચ્ચક માનદ વેતનથી તદ્દન હંગામી ધોરણે ભરતી કરવાની છે. જે માટે નિયત લાયકાત અને વય મર્યાદા ધરાવતા ઉમેદવારોએ મધ્યાહન…

લેબ ટેક્નિશિયનની બદલી રદ્દ કરવા રજૂઆત

મેસરિયા આરોગ્ય કેન્દ્ર ચર્ચાની એરણે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ હેઠળ ફરજ બજાવતા ત્રણ લેબોરેટરી ટેક્નિશિયનની બદલી થતાં આરોગ્ય લેબ ટેક કર્મચારી મંડળ- મોરબી (સુચિત) દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરવામાં આવી છે… આરોગ્ય લેબ ટેક કર્મચારી…

પંચાસિયામાં શનિવારે સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ

રસિકગઢના કેન્સર પીડિતને મદદની જરૂર વાંકાનેર: તાલુકાના પંચાસિયામાં બચ્ચાઓની હોસલા અફજાઈ માટે 09/11/2024 શનિવારે ઈશા નમાઝ બાદ જશને સિદ્દીકે અકબરનો પ્રોગ્રામ રાખેલ છે, પ્રોગ્રામ બાદ નીયાઝ રાખેલ છે.. સ્થળ: ખોરજીયા વલી જીવાના પ્લોટમા, ઢોરાનો પ્લોટ, પંચાસિયા; બધા સુન્ની મુસ્લિમ ભાઈઓ…

પાક વળતર માટે 96 હજાર ખેડૂતની ઓનલાઇન અરજી

જિલ્લામાં 1.51 લાખ હેક્ટરમાં વરસાદી નુકસાની અન્ય જણસીની તુલનામાં સૌથી વધુ નુકસાની કપાસમાં દેખાઈ છેલ્લી તારીખ 10-11-2024 છે વાંકાનેર: મોરબી જિલ્લામાં ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહ દરમિયાન પડેલા અતિભારે વરસાદને કારણે ચોમાસું પાકને મોટા પાયે નુકશાન થયું છે. જેના કારણે રાજ્ય…

ભોજપરા, વઘાસિયા, રાજાવડલા ગામે લોકડાયરો યોજાયો

સરકારી યોજનાની જનજાગૃતિ માટે લોકોને માહિતી અપાઈ વાંકાનેર : મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા લોકોમાં જનજાગૃતિ વધે, સમાજમાં સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર વધે તે માટે વિવિધ લોકડાયરાનું આયોજન કરવામાં આવતું હોય છે. વિવિધ લોક કલાકારોને પ્રોગ્રામની ફાળવણી નિયમાનુસાર કરવામાં…

જલારામ બાપાની જન્મ જયંતી નિમિત્તે ત્રિવિધ કાર્યક્રમો

ધ્રાંગધ્રાના રાજા સાથેનો બાપાનો પ્રેરણાદાયી પ્રસંગ વાંકાનેર: લોહાણા યુવક મંડળ દ્વારા વાંકાનેરમાં સંત સીરોમણી જલારામ બાપાની 225મી જન્મજયંતિની ત્રિવિધ કાર્યક્રમ થકી ઉજવણી કરવામાં આવશે. આ તકે આગામી તા.8ના રોજ (આવતી કાલે) પ્રારંભે પ્રભાતફેરી ત્યાર બાદ દિવાનપરા સ્થીત ભગવાજીભાઈ ખુશાલચંદ રાજવીર…

રાતાવીરડા ગામની સીમમાં યુવાને ગળાફાંસો ખાધો

વાંકાનેર: તાલુકાના રાતાવીરડા ગામની સીમમાં આવેલ એક સીરામીક કારખાનાની લેબર કોલોનીમાં રહી મજૂરી કામ કરતા પરપ્રાંતિય શ્રમિક યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાની ઓરડીમાં ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની…

લુણસર નજીક પૈસા બાબતે યુવાનનું અપહરણ

ધોકા-સૂઇયા વડે માર માર્યો: જાનથી મારી નાખવાની ધમકી વાંકાનેર: તાલુકાના લુણસરથી મનડાસર જવાના રસ્તા ઉપર સ્વિફ્ટ ગાડી લઈને જઈ રહેલા યુવાન સાથે રૂપિયાની લેતી જતી બાબતનું મનદુઃખ રાખીને સ્કોર્પિયો ગાડીમાં આવેલા ત્રણ શખ્સો દ્વારા કાર સાથે કાર અથડાવવામાં આવી હતી…

Content Copying Forbidden !!

error: Content is protected !!