કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ગેલેક્સી બેંક દ્વારા વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો

વાંકાનેર: તાલુકામાં મોમીન સમાજના વિદ્યાર્થીઓનો સન્માન કાર્યક્રમ ગેલેક્સી બેંક દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ હાજર રહ્યા હતા. વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા મુસ્લિમ સમાજના રાજકીય તેમજ સામાજિક આગેવાનો એ હાજરી આપી હતી અને પ્રસંગને અનુરૂપ ઉદબોધન કર્યું…

રાજકોટ-લાલકુવા સ્પેશિયલ ટ્રેન અઠવાડિયામાં બે દિવસ

વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે વાંકાનેર: પશ્ચિમ રેલવેએ મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટથી લાલકુવા વચ્ચે દોડતી સાપ્તાહિક વિશેષ ટ્રેન સપ્તાહમાં બે દિવસ દોડાવવાનો નિર્ણય કર્યો છે… રાજકોટથી ઉપડી આ ટ્રેન વાંકાનેર રાત્રે 11:08 મિનિટે આવે છે. બે…

નવા પ્રાંત અધિકારી સાકરીયાએ ચાર્જ સંભાળ્યો

વાંકાનેર: વાંકાનેરમાં આ પૂર્વેના પ્રાંત અધિકારી સિધ્ધાર્થ ગઢવીની બદલી થતા નવા નિમાયેલા પ્રાંત અધિકારી વિપુલ સાકરીયાએ ચાર્જ સંભાળી લીધો છે… ઉલ્લેખનીય છે કે ગુજરાત વહીવટી સેવા વર્ગ- 1 ના 79 અધિકારીઓની બદલી કરવામાં આવી હતી અને વર્ગ- 2 ના 44…

સિંધાવદર આસોઈ નદી પર કોઝવેનું ખાતમુહુર્ત કરાયું

વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ ખાતે સીધાંવદર-કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઈ નદી પર આજે કોઝવેનુ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું. સિંધાવદર અને તેમના પેટાપરા કાસમપરાને જોડતા રસ્તામાં વચ્ચે આવતી આસોઇ નદી પરનો કોજવે છેલ્લા કેટલાક વર્ષોથી તૂટી ગયો હતો, જેમના કારણે…

કારમાં પીધેલ હાલતમાં ચાર શખ્સને પકડતી પોલીસ

વાંકાનેર: ઢુવા – માટેલ રોડ સબસ્ટેશન પાસેથી એક કારમાં ચાર જણા નશો કરેલી હાલતમાં પોલીસ ખાતાએ પકડેલ છે, જેમાંથી એક જણા પાસેથી છરી પણ મળી આવી છે…. વાંકાનેર તાલુકાના સતાપરના હકાભાઈ કેસાભાઈ ગણાદીયા (27) ગેરકાયદેસર પાસ પરમીટ કે આધાર વગર…

હાલના મુસ્લિમ સમાજની પરિસ્થતિ: જવાબદાર કોણ?

વાંકાનેરના મુસ્લિમોને આ લેખ કેટલો લાગુ પડે છે? કાબેલ આગેવાનો સ્વીકારવા માટે અનિચ્છા અયોગ્ય આગેવાનો દ્વારા પોતાનો સ્વાર્થ પુરો કરવો મુસ્લિમ સમાજની હાલની પરિસ્થિતિ માટે મુસ્લિમ સમાજ પોતે જ પ્રાથમિક રીતે જવાબદાર છે. આ નિવેદન એકદમ તીખુ અને તુરત સ્વીકારવામાં…

શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ

વાંકાનેર: આજે સવારના સાડા નવ વાગ્યાથી બપોરના સાડા બાર વાગ્યા સુધી આશિયાના જમતખાના હોલ વાંકાનેર ખાતે શેરસિયા પરિવાર (નારેદાવારા) એવોર્ડ ફંકશન પૂર્ણ થયો. આ કાર્યક્રમમાં જનાબ રસુલભાઈ શેરસીયા‚ સાહિલભાઈ શેરસીયા‚ રહીમભાઈ શેરસીયા‚ ઈરફાન સાહેબે એકતા‚ વાંચન‚ શિક્ષણ તથા સ્કોલરશીપ વિશે…

તા.10એ એઈમ્સના સહયોગથી ફ્રી મેડિકલ કેમ્પ

સરકારી હોસ્પિટલ વાંકાનેર ખાતે આયોજિત મેડિકલ કેમ્પમાં તબીબો મફત સેવા આપશે વાંકાનેર: મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ અને ઓલ ઈન્ડિયા મેડીકલ સાયન્સીસ (AIIMS) રાજકોટના સહયોગથી મોરબીના નાગરિકોની સુખાકારી અને તંદુરસ્તીને ધ્યાનમાં રાખતા તારીખ 10-11-2024ના રોજ સવારે 8 થી…

ભંગેશ્વરનો ગેટ પડતા એક શખ્સનું મૃત્યુ

ભંગેશ્વરનો ગેટ પડતા એક શખ્સનું મૃત્યુ

વાંકાનેર: તીથવા પાસે આવેલ ભંગેશ્વરનો ગેટ પડી જતા એક કોળી શખ્સનું મૃત્યુ નીપજ્યાનો બનાવ બન્યાનું જાણવા મળેલ છે. મળેલ માહિતી મુજબ તીથવા પાસે આવેલ ભંગેશ્વરના ગેટ સાથે આયસરની એન્ગલ અડી જતા પાંચ વર્ષ પહેલા બનાવેલો ગેટ પડી ગયેલ છે અને…

પાડધરામા બેલાની ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પાડધરા ગામે ખાણના પાણીમાં ડૂબી જતાં મૃત્યુનો બનાવ બન્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના પાડધરા ગામે આદર્શ પટેલની બેલાની ખાણમાં ઉંચાઈ ઉપરથી નીચે પટકાઈ પાણી ભરેલા ખાડામા પડી જતા બાધાભાઈ જાદુભાઈ ડેણીયા ઉ.50 રહે.પાડધરા ગામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!