કમલ સુવાસ

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

"સુરત" શહેરમાં વસવાટ કરતા વાંકાનેરના મોમીનો

Latest News

Category વાંકાનેર

ખેરવામાં નામકરણ વિધિ/ માતાજીના માંડવાનું આયોજન

વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે એક ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે…. વાંકાનેર તાલુકાના ખેરવા ગામ ખાતે ભુવાશ્રી પ્રવિણસિંહજી વજુભા ઝાલા તેમજ સમસ્ત ઝાલા પરિવાર દ્વારા આગામી તા. 12 થી 14 નવેમ્બર દરમ્યાન નામ કરણવિધી અને માતાજીના માંડવાનું ભવ્ય આયોજન…

વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ નવો બનશે

અંતે મહંમદભાઈ રાઠોડના પ્રયાસો સફળ વાંકાનેર: શહેર અને તાલુકાભરના જ નહીં, બહારગામના વાહનચાલકો માટે શિરદર્દ બનેલ વિવેકાનંદ સ્ટેચ્યુથી દાણાપીઠ સુધીનો રોડ મંજુર થતા લોકોમાં આનંદની લાગણી વ્યાપી છે. વાંકાનેરમાં સૌથી વધુ અવરજવર આ રસ્તા પર થઇ રહી છે, સત્તાનું કેન્દ્ર…

ફાયરિંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

રેલવે પ્રોટેશન ફોર્સની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરાશે પશ્ચિમ રેલવે, રાજકોટ ડિવિઝનના રેલવે, પ્રોટેશન ફોર્સના પોલીસ અધિકારી/કર્મચારીઓની સને ૨૦૨૪ના વર્ષની ફાયરીંગ પ્રેક્ટીસ હાથ ધરવા સારૂ તા.05/11/2024 (કાલ) થી તા.09/11/2024 સુધી દિવસ પાચ દરમિયાન મોરબી જિલ્લાના વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ…

બેસતા વર્ષે અકસ્માતમાં સીંધાવદરના યુવાનનું મોત

વાંકાનેર: સીંધાવદર વડાલના નાલા પાસે રાજકોટ રોડ પર સીએનજી રીક્ષા અને હીરો સ્લેન્ડર પ્લસ વચ્ચે થયેલ અકસ્માતમાં એક યુવાનનું મરણ નીપજેલ છે…. જાણવા મળ્યા મુજબ સીંધાવદરના સફાઇ કામ કરતા હીતેશભાઈ નાથાભાઇ રાઠોડ (ઉ.વ-૨૫) ફરીયાદ કરેલ છે કે ફરિયાદી, તેમના પત્નિ…

ઝઘડામાં વચ્ચે પડેલાને છરી પકડવા જતા ઇજા

વાંકાનેર: રસ્તામા ચાલવા બાબતે ઝઘડામાં વચ્ચે પડેલ માણસોને છરી પકડવા જતા હાથની હથેળીમાં છરકો થયેલ થઈ ગયાની ફરિયાદ થઇ છે… વાંકાનેર જીનપરા જુના ચંદ્રપુર રોડ કબીર પાર્ટી પ્લોટની સામે રહેતા જીતેશભાઇ વાલજીભાઈ ધરજીયા (ઉ.વ.૩૭) ફરીયાદ લખાવેલ છે કે, ગઈ તા.૦૨/૧૧/૨૦૨૪…

પ્રતાપ રોડ પર ભરાતા પાણીનો નિકાલ જરૂરી

વાંકાનેર: તાજેતરમાં કલેકટરશ્રીએ જિલ્લા સંકલન સમિતિની બેઠક પછી વાંકાનેરમાં માર્કેટ ચોકથી દાણાપીઠ ચોક સુધીના રસ્તાનું નવીનીકરણ કરવાનું કામ વહેલી તકે શરુ કરવાની સૂચના આપ્યાના મીડિયા અહેવાલ છે. આ રસ્તા પર એક્સિસ બેંકથી વાંકાનેર શોપિંગ સેન્ટર સુધી ચોમાસામાં પાણી ભરાય છે.…

છેતરપિંડીના ગુન્હામાં ફરાર રાજસ્થાની પકડાયો

જીવાપર ગામે સૂતેલો યુવાન ઉઠયો જ નહીં વાંકાનેર સીટી પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુન્હામાં છેલ્લા 12 વર્ષથી નાસતા ફરતા આરોપી પવનકુમાર રામઅવતાર શર્મા ઉ.42 રહે.રાજસ્થાન વાળો હાલમાં અમદાવાદ અસલાલી ખાતે હોવાની બાતમીને આધારે મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડે ઝડપી…

ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરનાર કોઠારીયાનો

મૃતકને અન્નનળીની બીમારી હતી વાંકાનેર રેલ્વે સ્ટેશન તથા અમરસર રેલ્વે સ્ટેશન વચ્ચે ગુરુવારે રાત્રીના આઠ વાગ્યાની આસપાસ એક અજાણ્યા 30 વર્ષીય ઉંમરના પુરુષે કોઇ અગમ્ય કારણોસર રેલ્વે ટ્રેક પર ઓખા-બનારસ ટ્રેન હેઠળ પડતું મુકી આપઘાત કરી લીધો હતો, જે યુવાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!