કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

તીથવા/ પાંચદ્વારકા સીમમાં સૌથી વધુ પવનચક્કીઓ

વાંકાનેર તાલુકામાં 72 પવનચક્કીઓ 3 મેગાવોટ 18 કરોડ 2 મેગાવોટ પવનચક્કીમાં 12 કરોડનું ખર્ચ પવનચક્કીની ઊંચાઈ 78 મીટર/ પાંખડા 65 મીટરના કોટડાનાયાણી પાસે 250 એકરમાં 100 મેગાવોલ્ટનો સોલાર પ્લાન્ટ હવે પછી સરધારકા, દલડી, પલાંસ, વાંકિયા, પંચાસિયામાં નિર્માણ થશે: ટોળમાં 5…

વાણંદ સમાજની જનરલ મીટીંગમાં હોદેદારોની વરણી

વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજની ગઈ કાલે તા.16/11/24 ને શનિવારનાં રોજ વાંકાનેર શહેર અને તાલુકા વાણંદ સમાજ ના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટેની જનરલ મીટીંગનું આયોજન વાંકાનેર વાણંદ સમાજના મંદિરે કરવામાં આવ્યું હતું.. આ જનરલ મિટિંગમાં તમાંમ સભ્યોની હાજરીમાં…

સ્ટ્રીટ લાઈટ અજવાળે જુગાર રમતા 5 પકડાયા

વાંકાનેર: સીટી સ્ટેશન રોડ જલારામ સ્ટીલની બાજુમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં અમુક ઇસમો ગેરકાયદેસર જુગાર રમી રમાડે છે તેવી બાતમી મળતા દરોડો પાડી સીટી પોલીસે પાંચ મુસ્લિમ શખ્સોને પકડી પાડયા છે…. જાણવા મળ્યા મુજબ આરોપીઓ ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી…

ભોજપરાના વાદીને દબોચી સોનાની માળા કબ્જે

‘બચ્ચે તેરા કલ્યાણ હો જાયેંગા’ કહીં કારખાનેદારની રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થનાર ઝડપાયા વાંકાનેર: અહીંના મોટા ભોજપરાના રૂા.2.20 લાખની સોનાની માળા લઈ ફરાર થયેલા વાદી સહિત શખ્સોને પોલીસ ખાતાએ પકડી પડેલ છે… જાણવા મળ્યા મુજબ ગોંડલના મોવિયા ગામે…

હડમતીયા (પાલનપીર ) ખાતે આજે નાટક/ કોમિક યોજાશે

વાંકાનેર: હડમતીયા (પાલનપીર )ખાતે તારીખ 16-11-2024 ને શનિવારના રોજ (આજે) રાત્રે 9:30 કલાકે શ્રી હડમતીયા સાંસ્ક્રુતિક યુવક મંડળ દ્વારા નાટક અને કોમિકનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં… દુશ્મનોની ખાનદાની યાને જોગીદાસ ખુમાણ અને કોમિક ડાયાના દોઢ ડાયા રજૂ કરવામાં આવશે,…

રાત્રીના પાટણમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપ

વાંકાનેરમાં પણ અનુભૂતિ થઇ હતી વાંકાનેર: પાટણ નજીક રાત્રીના સમયે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હોય, રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં તેની અનુભૂતિ થઈ છે. મોરબી જિલ્લામાં પણ અનેક વિસ્તારોમાં આંચકો અનુભવાયો હોવાનું જાણવા મળી રહ્યું છે…  રાજ્યના સિસ્મોલોજીકલ ડિપાર્ટમેન્ટમાંથી મળતી વિગતો અનુસાર…

રાતીદેવરી- પંચાસીયા રોડ પરના ખાડાથી હાલાકી

વાંકાનેર: આ રોડ પંચાસીયા, વાંકિયા, રાણેકપર જેવા મોટા ગામના રાહદારીઓ માટે ઉપયોગી છે. ચોમાસા દરમિયાન ભારે વરસાદને પગલે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં તારાજી સર્જાઈ હતી. ખેડૂતોના ખેતરના ધોવાણની સાથે મુખ્યમાર્ગ સહિતના રસ્તાઓનું પણ જોવાણ થઈ જતા બિસ્માર બન્યા છે…. વરસાદ બાદ…

જિલ્લાના આરોગ્ય અધિકારી તરીકે ડો. શ્રીવાસ્તવ

યાર્ડમાં મગફળીની ઉતરાઈ બંધ મોરબી : ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા રાજ્યના વર્ગ 1ના 13 આધિકારીઓને મદદનીશ નિયામક તરીકે બઢતી આપી છે… જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતમાં આરસીએચઓ તરીકે ફરજ બજાવતા ડો. પી.કે. શ્રીવાસ્તવને બઢતી સાથે મોરબી જિલ્લા મુખ્ય આરોગ્ય…

કાશીપરના મહિલા મોરબી હોસ્પિટલમાં સારવારમાં

વાંકાનેર: દલડી પાસે આવેલ તાલુકાના કાશીપર ગામે રહેતા મહિલાને ઇજા થતા મોરબી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા છે… જાણવા મળ્યા મુજબ કાશીપર ગામે રહેતા માનુબેન દિનેશભાઈ માલકીયા નામના મહિલા બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે ગામ પાસે…

રાણેકપર પાસે અકસ્માતમાં મૃતક વિરુદ્ધ ફરિયાદ

દારૂના ગુનામાં ફરાર આરોપી ઝડપાયો વાંકાનેર: રાણેકપર બોર્ડ નજીક વળાંકમાં ૦૯/૧૧/૨૦૨૪ના બપોરના જતા ટ્રક પાછળ ભટકાતા અકસ્માત સર્જાયેલ અને આ અકસ્માતમા મોટર સાયકલ ચલાવનારને માથાના ભાગે ગંભીર ઈજા થતા બેભાન હાલતમા ચાલુ સારવાર દરમિયાન મરણ થયેલ અને મોટર સાયકલમાં પાછળ…

Content Copying Forbidden !!

error: Content is protected !!