હસનપરના ભરવાડ વૃદ્ધનું અકસ્માતમાં મોત
વઘાસીયા ટોલનાકા પાસેનો બનાવ પૂલ દરવાજા પાસે ભરાતી માવા બજારમાં દરરોજ તેઓ આવતા હતા વાંકાનેરના હસનપર ગામે રહેતા વૃદ્ધ વાંકાનેરના વઘાસીયા ટોલનાકા બાજુ થઈને પરત પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સવારે આઠેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા વાહન ચાલાકે…