જાલીડા ગામની સીમમાં આવેલ હોટલ માલિક દંડાયા
ખેડૂતોને ત્યાં ગોધરા- દાહોદ કે એમપીના મજૂરો હોય તો.. વાંકાનેર: મોરબી જીલ્લામાં સીરામીક ઉદ્યોગ તેમજ અન્ય મજુરી કામના નાના ઉદ્યોગો વધુ પ્રમાણમાં હોવાના કારણે દેશના અલગ અલગ રાજ્યમાંથી પરપ્રાંતિય માણસો મજુરી અર્થે મોરબી જીલ્લામાં આવતા હોય છે અને ભુતકાળમાં જીલ્લામાં…