કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

સરધારકાના ખેડૂતને ઇલેક્ટ્રિક શોક લાગતા મોત

વાંકાનેર તાલુકાના સરધારકા ગામની સીમમાં વાડી ધરાવતા એક આધેડ વયના ખેડૂતને વાડીએ કામ કરતા કોઈ કારણોસર ઇલેક્ટ્રિક શોક લાગતા ખેડૂતનું મોત થયું હતું, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે… જાણવા મળ્યા…

ગારીયામાં યુવાનનો ઝેરી દવા પી ને આપઘાત

વાંકાનેર તાલુકાના ગારીયા ગામ ખાતે રહેતા એક યુવાને કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુ નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકા ગારીયા ગામે…

રવિવારે હ. મોમીનશાહ બાવાસાહેબનો ઉર્સ મુબારક

શનિવારે તકરીર વાંકાનેર: તમામ અકીદતમંદો અને તમામ મશાયખી મોમીન ભાઈઓને જાણ કરવામાં આવે છે કે તા. ૦૫/૧૦/૨૦૨૪ શનિવાર ના રોજ ઈશાની નમાઝ બાદ અલ્હાજ હઝરત સૈયદ અલ્લામા અલીનવાઝ બાવા ઉર્ફે મોમીનશાહ બાવા સાલીસ (વલી અહદ સજ્જાદાનશીન) શાનદાર તકરીર ફરમાવશે. સંદલ…

ચિકિત્સા સંસ્થાઓ 31મી સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લો

એક્ટના પ્રકરણ- 2ની કલમ- 6-મુજબ ફરજીયાત છે વાંકાનેર: સમગ્ર રાજ્યમાં ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) – 2021, ધી ગુજરાત ક્લીનીકલ એસ્ટાબ્લીશમેન્ટ એક્ટ રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન નિયમો- 2022 અને સુધારા નિયમો- 2024 અન્વયે તબીબી સેવાઓના રજીસ્ટ્રેશન એક્ટના પ્રકરણ-…

હડમતીયાના તલાટીની બદલી: દલડી મુકાયા

સ્વચ્છતાની કામગીરીમાં બેદરકારી દાખવી હતી: ખુલાસો પુછાયો વાંકાનેર: સ્વચ્છતા મુદ્દે ડીડીઓ આકરા પાણીએ છે. ટંકારાના હડમતીયા ગામે સ્વચ્છતામાં બેદરકારી દાખવનાર તેમજ અન્ય ધીમી કામગીરી કરનાર તલાટી કમ મંત્રીની તાકીદે બદલી કરી નાખવામાં આવી છે…તાજેતરમાં યોજાયેલ “સ્વચ્છતા હી સેવા” સપ્તાહ અંતર્ગત…

વાંકીયામાં જુગાર રમતા પાંચને પકડતી પોલીસ

રોકડા રૂ. ૧૩, ૬૭૦/- કબ્જે વાંકાનેર: તાલુકાના વાંકીયા-૩ માં પોલીસ ખાતાએ પાંચ મોમીનોને જુગાર રમતા પકડયા છે…. જાણવા મળ્યા મુજબ બાતમીના આધારે તાલુકાના વાંકીયા-૩માં મેઈન બજારમા સ્ટ્રીટ લાઈટના અજવાળે ગેરકાયદેસર રીતે જાહેરમાં ગંજીપતાના પાનાવતી પૈસાની લેતી દેતી કરી તીન પતીનો…

તમારા વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી તો નથીને?

વાંકાનેર શહેર અને તાલુકામાં 227 આંગણવાડી 4 આંગણવાડીમાં જગા ખાલી દિગ્વિજયનગરમાં 1, રામચોકમાં 1, ચંદ્રપુરમાં 5, ગુલશનપાર્કમાં 2, કોઠારીયામાં 3, રાતીદેવળીમાં 5, વઘાસિયામાં 3, પંચાસરમાં 4, સિંધાવદરમાં 7, મહીકામાં 4 અને ગાંગિયાવદરમાં 2 આંગણવાડીઓ વાંકાનેર: જો આપના વિસ્તારમાં ભૂતિયા આંગણવાડી…

દિઘલીયા પાસે ટ્રેન હડફેટે યુવાનનું મોત

મફતીયાપરાનો શખ્સ છરી સાથે પકડાયો: વાંકાનેર: દિઘલીયા ગામની રેલવે ફાટકથી લુણસરિયા તરફ જતી રેલવે લાઇન પર ટ્રેન હડફેટે આવી જતા એક અજાણ્યા 30 થી 35 વર્ષીય ઉંમરના પુરુષનું મોત થયું છે, જેની લાશ મળી આવતા વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા મૃતક…

ગેલેક્સી રત્ન સન્માન કાર્યક્રમ 2021 માટે સૂચનાઓ

ગેલેક્સી ક્રેડિટ કો. ઓ. સો. લી. વાંકાનેર તથા ગેલેક્સી ચેરીટેબલ ટ્રસ્ટ-કેરાળા આયોજિત નીચેની સૂચનાઓ વાંચી જશો વાંકાનેર વિસ્તારના ગત શૈક્ષણિક વર્ષ 2023 અને 2024 ના બંને વર્ષમાં પાસ થયેલ S.S.C./ H.S.C./ P.T.C./ ડિપ્લોમા/ ગ્રેજયુએટ/ B.Ed./ પોસ્ટ ગ્રેજયુએટ/ સ્પેશિયલ & પ્રોફેશનલ…

માતાના મઢ જતા વાંકાનેરવાસીનું અકસ્માતમાં મોત

કચ્છના અંજાર તાલુકામાં બાઈક અને બોલેરોના અકસ્માતમાં યુવાનનો ભોગ: ઇજાગ્રસ્ત સાથીદાર દવાખાનામાં વાંકાનેર: જાણવા મળ્યા મુજબ અંજાર તાલુકાના ચાંદ્રાણી પાસે વાંકાનેરના બાઈકસવાર યુવાનોને અકસ્માત નડયો હતો. બોલેરો જીપકાર સાથેના અકસ્માતમાં વાંકાનેરના દશરથ ધરમશી મકવાણાનું મોત નીપજ્યું હતું, જ્યારે એક જણને…

Content Copying Forbidden !!

error: Content is protected !!