રાતીદેવળીમાં બેભાન થયેલ યુવાનનું મૃત્યુ
વાંકાનેર : વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામે એક યુવાનનું બેભાન અવસ્થામાં મોત થયાનો બનાવ બન્યો છે. આ બનાવ અંગે જાણવા મળ્યા મુજબ રાતીદેવળી ગામે સુરપુરાદાદાના મંદિર નજીક યોગેશવન અશોકવન ગૌસ્વામી રહે. રાજકોટ નામના યુવાન અચાનક બેભાન થઈ ગયા બાદ સારવાર માટે…